हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચાતુર્માસ
ચાતુર્માસ News
Chaturmas 2024
Chaturmas 2024: આ 5 રાશિઓ માટે ચાતુર્માસ ભાગ્યશાળી, 4 મહિના આ રાશિના લોકો કરશે રાજ
Chaturmas 2024 Horoscope: દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પોઢી જાય છે. આ ચાર મહિનાના સમયને ચાતુર્માસ કહેવાય છે. આ વર્ષે ચાતુર્માસ 17 જુલાઈથી શરૂ થશે અને 12 નવેમ્બર 2024 એ પૂરો થશે. આ ચાર મહિનાનો સમય પાંચ રાશિના લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આ સમય દરમિયાન પાંચ રાશિના લોકોનું જીવન બદલી જશે.
Jul 17,2024, 16:42 PM IST
Chaturmas 2024
દેવ પોઢી જશે પણ આ રાશિઓનું ભાગ્ય જાગી જશે, જાણો ચાતુર્માસ કઈ કઈ રાશિ માટે શુભ
Chaturmas 2024 Rashifal: ચાતુર્માસ એટલે એ સમયે જેમાં ભગવાન શ્રી હરી યોગ નિંદ્રામાં પોઢી જાય છે. તેથી આ ચાર મહિના દરમિયાન કોઈ શુભ કાર્ય થઈ શકતા નથી. ધાર્મિક દ્રષ્ટિએ ચાતુર્માસનું વિશેષ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ચાતુર્માસ ખાસ સમય હોય છે. જોકે આ વર્ષનો ચાતુર્માસ ચાર રાશિના લોકો માટે પણ ખાસ રહેશે.
Jul 3,2024, 19:16 PM IST
Chaturmas 2023
જૈન ધર્મમાં આજથી ચાતુર્માસની શરૂઆત : પહેલીવાર ઉપવાસીઓ પર મેડિકલ રિસર્ચ કરાશે
Chaturmas 2023 : વડોદરામાં 300 તપસ્વીઓ સ્વેચ્છાએ તેમનાં બ્લડ સેમ્પલ તબીબોને આપ્યા હતા. આ સાથે જ કુલ 1500 જેટલા ઉપવાસીઓને મેડિકલ રિસર્ચમાં સામેલ કરાશે
Jul 12,2023, 9:30 AM IST
Chaturmas Upay
ચાતુર્માસમાં રોજ કરવા આ 4 સરળ કામ, સંપત્તિ, સફળતા, સંતાન દરેક સુખ થશે પ્રાપ્ત
Chaturmas Upay: આ વર્ષે 29 જૂનથી ચાતુર્માસ શરૂ થયો છે અને તેનું સમાપન 23 નવેમ્બર 2023 એ દેવ ઉઠી એકાદશી સાથે થશે. આ સમય દરમિયાન તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. જોકે આ સમય ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ સમય હોય છે તેથી આ સમય દરમિયાન કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે.
Jul 3,2023, 7:57 AM IST
Chaturmas 2023
આજથી ચાતુર્માસનો પ્રારંભ; જાણો શું છે ધાર્મિક મહત્વ અને શું કરવું અને શું ના કરવું?
ચાતુર્માસ પાછળ એક ધાર્મિક વાત જાણવા મળે છે કે એક વાર ધર્મરાજ યુધિષ્ઠિર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ ને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ ચાતુર્માસ કેમ કરાય છે, કેવી રીતે કરાય છે અને તેનું ફળ શુ છે?
Jun 29,2023, 21:51 PM IST
દેવપોઢી અગિયારસ
આજે દેવપોઢી અગિયારસ, ચાતુર્માસની પણ શરૂઆત, ખાસ રાખો આ સાવધાની
અષાઢ સુદ અગિયારસ એ દેવપોઢી અગિયારસ તરીકે પણ ઓળખાય છે. આ તિથિ હરિશયની કે 'પદ્મનાભ' નામથી પણ પ્રસિદ્ધ છે. હિન્દુ પંચાંગ મુજબ આ દિવસથી ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે.
Jul 12,2019, 10:15 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા