हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી News
Ramayana
JNUમાં વિદ્યાર્થીઓને લીડરશીપ શિખવવા માટે રામાયણના કાર્યક્રમનું થશે આયોજન
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રામાયણ પર વિશેષ સત્રનું આયોજન થશે. રામાયણમાંથી લીડરશીપની કળા શીખવા માટે 2 અને 3 મેના રોજ જેએનયુમાં વિશેષ સત્રનું આયોજન સાંજે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી થશે. આ વાતની જાણકારી જેએનયુના વીસી એમ.જગદીશકુમારે ટ્વીટ કરીને આપી.
Apr 28,2020, 14:41 PM IST
JNU
JNU હિંસા: ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના LG અનિલ બૈજલ સાથે કરી વાત
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) હિંસા મામલે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બાજ નજર રાખી રહ્યાં છે. તેમણે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે વાત કરી છે.
Jan 6,2020, 11:59 AM IST
JNU
JNUને કોણે બનાવ્યો રાજકારણનો 'અડ્ડો'? વિરોધ પ્રદર્શનના પગલે 4 મેટ્રો સ્ટેશ
બંધ કરાયેલા મેટ્રો સ્ટેશનો પર ટ્રેનો થોભી રહી નથી અને એન્ટ્રી તથા એક્ઝિટ ગેટ પણ બંધ છે. દિલ્હી પોલીસની સલાહ પર દિલ્હી મેટ્રોએ લોક કલ્યાણ માર્ગ સ્ટેશનને પણ બંધ કરી દીધુ છે. હકીકતમાં આ રોડ પર વડાપ્રધાનનું નિવાસસ્થાન છે. જેએનયુમાં ફી વધારાને લઈને વિરોધમાં ઉતરેલા વિદ્યાર્થીઓની સંસદ માર્ગ તરફથી કૂચને જોતા મેટ્રોની યલ્લો લાઈનના ઉદ્યોગ ભવન, પટેલ ચોક અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનને પણ પોલીસે સુરક્ષા કારણોસર બંધ કર્યા છે.
Nov 18,2019, 18:28 PM IST
JNU
JNUમાં જવા માટે હવે વિઝા લેવા પડશે? જનતાના પૈસે અભ્યાસ જરૂરી કે પ્રદર્શન?
દેશ અને દુનિયાભરમાં અભિવ્યક્તિની આઝાદીનું નેતૃત્વ કરતા હોવાના દાવા કરનારા JNU કેમ્પસમાં હવે અહીના વિદ્યાર્થીઓને બીજાની અભિવ્યક્તિની આઝાદી સારી લાગતી નથી
Nov 15,2019, 19:06 PM IST
Delhi
દિલ્હી: JNUમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું ભયંકર અપમાન
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં(JNU)માં ઉપદ્રવીઓએ ઉદ્ધાટન પહેલા જ સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)ની મૂર્તિને ખંડિત કરી નાખી. એટલું જ નહીં ઉપદ્રવીઓએ મૂર્તિની નીચે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે અપશબ્દો પણ લખ્યાં. અત્રે જણાવવાનું કે જેએનયુમાં ફી સહિત અનેક અન્ય માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. મૂર્તિ તોડવા મુદ્દે ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હા (Rakesh Sinha) એ આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગણી કરી.
Nov 14,2019, 17:11 PM IST
કન્હૈયા કુમાર
JNU દેશદ્રોહ કેસ: કન્હૈયા-ઉમર ખાલિદ ઉપર ગાળિયો કસાશે, પોલીસ ફાઈલ કરશે ચાર્
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ) છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય તથા અન્ય કેટલાક લોકો વિરુદ્ધ દેશદ્રોહના મામલે દિલ્હી પોલીસ જલદી ચાર્જશીટ દાખલ કરશે. દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે બુધવારે આ અંગે જાણકારી આપી.
Jan 10,2019, 9:54 AM IST
Trending news
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી
Sourav Ganguly
રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...
covid 19
ફરી આવશે લોકડાઉન? પાછો ચામાચિડિયાવાળો કોરોના...ચીનમાં નવા વાયરસથી હડકંપ