हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
208/ 9
(43)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નથુરામ ગોડસે
નથુરામ ગોડસે News
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતાં રાહુલ ગાંધીએ તાક્યું નિશાન
parliament live updates: સાધ્વી પ્રજ્ઞાએ (Sadhvi Pragya) મહાત્મા ગાંધીજીને (Gandhi Bapu) ગોળીએ દેનાર નથુરામ ગોડસેને (Nathuram Godse) દેશભક્ત ગણાવતાં આ નિવેદનને પગલે સંસદમાં (Parliament) ભારે હંગામો થયો છે. કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ મામલે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે- આ ભારતના સંસદીય ઇતિહાસનો કાળો દિવસ છે.
Nov 28,2019, 15:42 PM IST
Nathuram Godse
સુરતમાં રાષ્ટ્રપિતાનુ અપમાન : ગાંધીજીના હત્યારાનો જન્મદિવસ ઉજવાયો, 109 દીવ
દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસના જન્મદિવસની સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીના હત્યારાના જન્મદિવસની ઉજવણી કરાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા આ આયોજન હાથ ધરવામા આવ્યું હતું.
May 20,2019, 15:55 PM IST
Taliban
આનંદ મહિંદ્રાએ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને તાલિબાની હરકત જેવું ગણાવ્યું
ભોપાલ સીટ પર ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર દ્વારા મહાત્મા ગાંધીના હત્યાના નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવા મુદ્દે હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે
May 17,2019, 22:14 PM IST
terrorists
દરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે
હું ધરપકડથી નથી ગભરાતોપરંતુ મને ચૂંટણી પ્રચાર કરવાનો છે, જો મારી ધરપકડથી સંતોષ થાય તો કરવા દો
May 17,2019, 19:16 PM IST
અમિત શાહ
નથૂરામ ગોડસે પર અનંત, પ્રજ્ઞા, નલિનના નિવેદન ખાનગી, પાર્ટીને કોઇ લેવા-દેવ
નથૂરામ ગોડસે પર પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ સર્જાયેલા વિવાદ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, આ રીતના નિવદેનથી પાર્ટીને કોઇ લેવા-દેવા નથી. આ રીતના ભાજપ નેતાઓ અનંત હેગડે, નલિન કટીલના ગોડસે પરના નિવેદન પર અમિત શાહએ કહ્યું કે આ નેતાઓના ખાનગી નિવેદન છે.
May 17,2019, 15:45 PM IST
મહાત્મા ગાંધી
ગાંધીજી પુણ્યતિથિ વિશેષ : 30 જાન્યુઆરી પહેલા અસંખ્યવાર હુમલા-હત્યાના પ્રયા
1948માં આજના દિવસે એટલે કે, 30 જાન્યુઆરીના રોજ એક એવી ઘટના બની, જે સમગ્ર દેશ માટે આજે પણ દુખદાયક કહેવાય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી.
Jan 30,2019, 8:54 AM IST
Hindu Mahasabha
ઉત્તરપ્રદેશમાં હિંદૂ મહાસભાએ કહ્યું, મેરઠનું નામ બદલી ગોડસે નગર કરવા માંગ
મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને 15 નવેમ્બર 1959ના રોજ ફાંસી આપવામાં આવી હતી. મેરઠમાં ગુરૂવારે હિંદુ મહાસભાએ નાથુરામ ગોડસે આ દિવસને બલિદાન દિવસ સ્વરૂપે માનવ્યો. આ સાથે જ હિંદૂ મહાસભાએ હાપુડ, મેરઠ અને ગાઝીયાબાદનાં નામ બદલવાની માંગ કરી હતી. મહાસભાએ મેરઠનું નામ બદલીને ગોડસે નગર કરવાની માંગ કરી છે.
Nov 15,2018, 22:19 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?