हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નાગેશ્વર રાવ
નાગેશ્વર રાવ News
સીબીઆઈ
CBIના પૂર્વ વચગાળાના નિર્દેશક રાવને આખો દિવસ કોર્ટમાં ઊભા રહેવાની સજા
કોર્ટનું અપમાન કરવાના એક કેસમાં સીબીઆઈના પૂર્વ વચગાળાના નિર્દેશક નાગેશ્વર રાવને દોષી ઠેરવવામાં આવ્યા છે, ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, લીગલ એડવાઈઝરે જણાવ્યું હતું કે, એ.કે. શર્માની ટ્રાન્સફર કરતાં પહેલાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને મંજૂરી માગવામાં આવે, પરંતુ એવું શા માટે કરાયું નહીં. નાગેશ્વર રાવને કોર્ટે રૂ.1 લાખનો દંડ પણ ફટકાર્યો છે
Feb 12,2019, 16:53 PM IST
નાગેશ્વર રાવ
SCનું અપમાન કરવા પર નાગેશ્વર રાવને દિવસભર ઉભા રહેવાની સજા, 1 લાખનો દંડ
સીબીઆઇની તરફથી અટાર્ની જનરલ કેકે વેણુગોપાલને દલીલ કરી હતી કે નાગેશ્વર રાવે માફી માગી છે અને તેમણે ઇરાદાપૂર્વક સુપ્રીમકોર્ટનું અપમાન કર્યું નથી.
Feb 12,2019, 12:57 PM IST
Home Ministry
વર્માના ઘરની બહારથી ઝડપાયેલા લોકો IBની નિયમિત ડ્યુટી પર હતા: ગૃહમંત્રાલય
ગૃહમંત્રાલયનાં અધિકારીઓએ જણાવ્યું કે, આલોક વર્માનાં 2 જનપથ આવાસની બહાર ઉચ્ચ સુરક્ષા ધરાવતા વિસ્તારમાં 4 અધિકારીઓ નિયમિત ગુપ્ત ડ્યુટી પર હતા
Oct 25,2018, 19:26 PM IST
rahul gandhi
CJI અને વિપક્ષનાં નેતાને પુછ્યા વગર CBIનાં ડાયરેક્ટર હટાવાયા તે બિનકાયદેસર
રાફેલ મુદ્દે સવાલ ઉઠાવવા બદલ જ સીબીઆઇનાં ડાયરેક્ટરને પોતાનું પદ ગુમાવવું પડ્યું છે, તેમની ઓફીસ સીલ કરીને પુરાવા દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે
Oct 25,2018, 18:58 PM IST
CBI Director
પદાધિકારીઓ પદ પર યથાવત્ત, એજન્સીની છબી ધૂંધળી કરવાનો પ્રયાસ: CBI
આલોક વર્માનાં વકીલે સુપ્રીમમાં રજુઆત કરી કે તેમને સવારે 06.00 વાગ્યે પદ પરથી હટાવીને રજા પર ઉતારી દેવાયા જે કેન્દ્રનો અસંવૈધાનિક નિર્ણય છે
Oct 25,2018, 18:42 PM IST
સીબીઆઈ
નવા CBI વડા અગસ્તા વેસ્ટલેન્ડ અને વિજય માલ્યા કેસની દેખરેખ જાતે રાખશે
સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર નાગેશ્વર રાવે અગસ્તા વેસ્ટલેન્ડ અને વિજય માલ્યા કેસની તપાસને પોતાની સીધી દેખરેખમાં લઈ લીધી છે
Oct 24,2018, 18:22 PM IST
સીબીઆઇ
CBI વિવાદ: રજા પર મોકલતા રોષે ભરાયા આલોક વર્મા, SCમાં કરી અરજી
આલોક વર્માના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે બુધવાર (24 ઓક્ટોબર) સવાર 6:00 વાગે વર્માને તેમના પદ પરથી હટાવી તેમને રજા પર મોકલી દેવામાં આવ્યા છે જે ખોટુ છે અને કેન્દ્ર સરકારનો નિર્ણય ગેરબંધારણીય છે.
Oct 24,2018, 12:55 PM IST
સીબીઆઇ
CBIમાં સપાટો: ચાર્જ લેતા જ એક્શનમાં આવ્યા નાગેશ્વર રાવ
કેન્દ્ર દ્વારા સીબીઆઇના ડાયરેક્ટર તરીકે નાગેશ્વર રાવની નિયુક્તી કરવામાં આવ્યા બાદ તેમણે સીબીઆઇ ડાયરેક્ટરનો ચાર્જ સંભળ્યો છે.
Oct 24,2018, 11:57 AM IST
Nageshwar Rao
આખરે નાગેશ્વર રાવને કેમ બનાવવામાં આવ્યા CBIના વચગાળાના ડાયરેક્ટર?
આ પહેલાં એજન્સીએ એક અભૂતપૂર્વ પગલું ભરતાં પોતાના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ લાંચનો કેસ દાખલ કર્યો છે. તેમના પર આરોપ છે કે ત્રણ કરોડ રૂપિયાની લાંચના બદલામાં તેમણે એક બિઝનેસમેન સતીશ સનાને રાહત પુરી પાડી હતી.
Oct 24,2018, 10:27 AM IST
સીબીઆઇ
આલોક વર્મા સામે કાર્યવાહી, નાગેશ્વર રાવ બન્યા ઇન્ટરિમ ડાયરેક્ટર
સરકારના આ નિર્ણય બાદ સીબીઆઇ હેડક્વાર્ટર સ્થિત આલોક વર્માની અને રાકેશ અસ્થાનાની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે.
Oct 24,2018, 10:07 AM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી