हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાણીજન્ય રોગચાળો
પાણીજન્ય રોગચાળો News
Waterborne Diseases
ઘરની આસપાસ જમા થયું હોય વરસાદી પાણી તો આ બિમારીઓ ફેલાવાનું વધે છે જોખમ
Waterborne Diseases: વરસાદના કારણે જ્યારે ઘરની આસપાસ પાણી ભરાયેલું રહે છે તો આ પાણી સમસ્યાનું કારણ બને છે અને સાથે જ ઘણી બધી બીમારીઓનું જોખમ પણ વધારે છે. વરસાદ પછી પાણીજન્ય રોગો ફેલાવવાનું જોખમ વધી જાય છે.
Aug 31,2024, 14:16 PM IST
ડેન્ગ્યૂ
ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળાને લઈને તંત્ર એલર્ટ
આ વર્ષે વરસાદ વધારે પ્રમાણમાં વરસ્યો છે. જેના કારણે પાણીજન્ય રોગચાળા ફેલાઈ રહ્યા છે. રોગચાળો વધારે ન ફેલાઈ તે માટે તંત્રએ આગમચેતીના ભાગ રૂપે આગોતરા પગલા લેવામાં આવ્યા છે. જેને પગલે ૪ લાખ મચ્છરદાની આપવામાં આવી છે. તો ૨૩૫ ટીમો તપાસમાં લાગાડી દેવામાં આવી છે. તંત્રએ દર્દીઓને વધારે પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે. જામનગરમાં વધારે રોગચાળાની અસર જોવા મળી છે. તેના કારણે ૭ હજાર ૬૫૦ પોઝીટીવ દર્દીઓ જોવા મળ્યા છે. જામનગરમાં પરીસ્થિતીને પહોચી વળવા માટે કમિશનર અને તબીબોની ટીમ ગાંધીનગર થી મોકલવામાં આવી છે.
Oct 15,2019, 20:16 PM IST
રાજકોટ
રાજકોટમાં 'હેન્ડ ફુડ માઉથ ડિસીઝ' રોગે મચાવ્યો તરખાટ, બચવા માટે આટલું કરો..
રાજકોટ શહેરમાં બાળકોમાં ચેપી રોગ વકરી રહ્યો છે. હેન્ડ ફુડ માઉથ ડિસીઝ નામનાં વાયરસને કારણે અનેક વિસ્તારમાં બાળકો આ રોગની જપટમાં આવી ગયા છે. હજારોની સંખ્યામાં બાળકોમાં આ વાયપસ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે
Aug 20,2019, 15:34 PM IST
સુરત
સુરતના સાયણમાં પાણીજન્ય રોગોએ માર્યો ઉભરો, તંત્ર આવ્યું હરકતમાં
સમગ્ર સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો અનેં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઉચકતા ઓલપાડના સાયણમાં ફફડાટ મચી ગયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 50થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
Aug 20,2019, 15:32 PM IST
વડોદરા
વડોદરા: વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો
વડોદરામાં વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો. છેલ્લા 15 દિવસમાં 7000થી વધુ લોકોને ઝાડા ઉલટી, તો 15 હજારથી વધુ લોકોને તાવ આવ્યો છે. પરંતુ મચ્છરજન્ય રોગચાળો જેવો કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે
Aug 20,2019, 14:02 PM IST
Water Borne Diseases
અમદાવાદીઓ પાણીજન્ય રોગચાળાથી થયા પરેશાન
અમદાવાદ: AMC આરોગ્ય વિભાગમાં નોંધ્યા રોગચાળાના અનેક કેસ. શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. મે મહિનામાં ટાઈફોડ, ઝેરી મેલેરિયા,કમળા અને ઝાડા-ઉલ્ટીના અનેક કેસ સામે આવ્યા.
May 14,2019, 11:50 AM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી