हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
208/ 10
(43.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પિતૃ શ્રાદ્ધ
પિતૃ શ્રાદ્ધ News
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ગોમતી ઘાટમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને થશે મોક્ષની પ્રાપ્તિ
આમ તો જયા દ્વારકા ઘીસ જગત નો તાત બિરાજે તેવા દ્વારકા ધામ નાં જગત મંદિર ના 56પગથિયે આવેલ પવિત્ર ગોમતી નદી આવેલી છે ખળ ખળ વહેતી અને સમુદ્ર સાથે સંગમ કરતી આં ગોમતી ઘાટ પર ગુજરાત અને દેશ વિદેશ થી લોકો અહી પોતાના સ્વજન નાં મૃત્યુ બાદ તેમના અસ્થી વિસર્જન કરવા અહી આવે છે અને મૃતક સ્વજન ને મોક્ષ ની પ્રાપ્તિ અર્થે આહી આવે છે તેમ શ્રાદ્ધ નાં માસ માં તેમજ બારે માસ અહી પિંડ દાન કરવા લોકો આવે છે. બ્રહ્મણ પાસે વિધિવિધાન થી પૂજા બાદ પિંડ દાન કરી લોકો પોતાના પિતૃ ઓ ને મોક્ષ મળે તે માટે તેઓ ગોમતી સ્નાન કરી ભગવાન વિષ્ણુ એટલે કે દ્વારકા ઘીસ નાં દરસન કરી આં પુન્પ્રાપ્ત કરે છે.માટે મુક્તિ અને મોક્ષ નું આં પરમ વિષ્ણુ ધામ દ્વારિકા માં ભાદરવા માસ માં પિતૃ તર્પણ માટે શેષઠ માનવામાં આવે છે.અહી ગોમતી નદી ના નારાયણ ઘાટ પર પિંડ દાન નું મહત્વ રહેલું છે.
Sep 24,2019, 9:44 AM IST
Bhakti Sangam
ભક્તિ સંગમ: શ્રાદ્ધપક્ષમાં અંગદાનનું મહત્વ શું છે
શ્રાદ્ધપક્ષમાં અંગદાનનું મહત્વ શું છે. અંગદાન કરવાથી કેવા ફળની પ્રાપ્ત થયા છે.
Sep 23,2019, 9:25 AM IST
Bhakti Sangam
ભક્તિ સંગમ: શ્રાદ્ધવિધિ કરવામાં કઇ વાતોનું રાખશો ધ્યાન?
શ્રાદ્ધ ક્યાં કરવું અને ક્યાં ન કરવું તે વિશે પણ અસમંજસભરી સ્થિતિ પ્રવર્તતિ હોય તો એ જાણી લો કે શ્રાદ્ધ પવિત્ર સંગમ સ્થળે, ઘરમાં મંદિરમાં કે પછી તીર્થસ્થાનમાં શ્રાદ્ધ કર્મ કરાવી શકાય છે. પિતૃ શ્રાદ્ધ માટે ગયાજી ઉત્તમ છે. જ્યારે માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર ઉત્તમ સ્થળ છે. ઘરમાં પંડિતને બોલાવીને પણ ચોક્કસ તિથિએ કે દિવસે શ્રાદ્ધ કર્મ કરાવી શકાય છે.
Sep 20,2019, 10:15 AM IST
પિતૃપક્ષ 2019
આવતીકાલથી શ્રાદ્ધ : કયા દિવસે તમારા પિતૃઓનુ શ્રાદ્ધ કરવુ તેનું કન્ફ્યુઝન હ
પિતૃપક્ષ (Pitru Paksha) આજે 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. પિતૃપક્ષ પૂર્ણિમાની સાથે શરૂ થઈને 16 દિવસો બાદ સર્વ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ 16 દિવસોમાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે. આ વખતે પિતૃપક્ષ 14 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જે 29 ડિસેમ્બર સુધી ચાલશે.
Sep 13,2019, 9:11 AM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?