हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પૂનમનો મેળો
પૂનમનો મેળો News
breaking news
ભાદરવી પૂનમનાં મેળામાં બાળકોને સાથે ન લાવવા અપીલ! જાણો કોણે અને કેમ અપાઈ સૂચના?
દાંતા તાલુકા માં તાલુકા બ્લોક હેલ્થ કમિટી ની એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં દાંતા તાલુકા વિસ્તારમાં ચાંદીપુરા નામનો રોગ પગપેસારો ન કરે તેની ખાસ તકેદારી રાખવા સૂચનો કરવામાં આવ્યા હતા. આ રોગ નાના બાળકોમાં વધુ થતો હોવાથી દાંતા તાલુકાની 289 શાળાઓ અને 282 આંગણવાડીની આસપાસ હાલ તબક્કે ડસ્ટીંગ કામગીરી શરુ કરવામાં આવી છ.
Aug 5,2024, 16:14 PM IST
Ambaji
ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર; 40 લાખથી વધુ માઈભક્તો કર્યા દર્શન
આજે ભાદવી પૂનમનો દિવસ. અંબાજીમાં ચાલતા સાત દિવસીય વિશ્વ પ્રસિદ્ધ મેળાનો આજે અંતિમ દિવસ. જાણો કેવો છે આદ્યશક્તિના ધામમાં ભક્તિનો માહોલ...ઝી24કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર મેળવો પળેપળની અપડેટ....
Sep 29,2023, 9:29 AM IST
Ambaji
લાખણી : અંધારામાં પગપાળા અંબાજી જઈ રહેલા બે યાત્રીઓના કારની ટક્કરે મોત, 6
અંબાજી જતા પદયાત્રીઓને વધુ એકવાર અકસ્માત નડ્યો છે. અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને લાખણીના ભીમાજી ગોળીયા નજીક અકસ્માત સર્જાયો હતો. ધીમે ધીમે પગપાળા જતાં પદયાત્રીઓને કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં બે લોકોમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને સારવાર માટે ડીસા હોસ્પિટલમાં ખસેડાઈ છે. તેમજ 6 લોકોને નાનીમોટી ઈજાઓ થાય છે. આગથળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પદયાત્રીઓ ક્યાંના છે તેની હજી માહિતી મળી નથી.
Sep 13,2019, 8:23 AM IST
Ambaji
પંચમહાલ નજીક અકસ્માતમાં અંબાજી જતાં 3 પદયાત્રીઓના મોત
અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે પગપાળા જઈ રહેલા ત્રણ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત નિપજ્યા છે. સ્વીફ્ટ કારની અડફેટે આવી જતા ત્રણેય શ્રદ્ધાળુ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલના શહેરના લાભી પાટીયા પાસે પગપાળા અંબાજી જઈ રહેલા ત્રણ યુવક શ્રદ્ધાળુઓનું મોત થયું છે. આ યાત્રિકો દેવગઢબારીયા તાલુકાના ભૂતપગલાના તેમજ સીંગવડ તાલુકાના ચુંદડીના પરબીયા ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
Sep 3,2019, 10:18 AM IST
Ambaji
ભાદરવી પૂનમના મેળા માટે અંબાજીમાં તૈયારીઓ શરૂ, મંદિરમાંથી કોઈ ભૂખ્યો નહિ જ
અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂનમનો મેળો આગામી 8 સપ્ટેમ્બરથી પ્રારંભ થનાર છે. ત્યારે અંબાજીમાં નાના-મોટા સંઘો દર્શનાર્થે પહોંચવા લાગ્યા છે. સમગ્ર મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજ્યા લાગ્યા છે. ભાદરવી પૂનમનો મેળો 8 સપ્ટેમ્બરથી સાત દિવસ માટે ભરાનાર છે આ મેળામાં 25 લાખ થી 30 લાખ શ્રદ્ધાળુઓ અંબાજીમાં ઉમટી પડશે, જેને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહિત જિલ્લા વહીવટીતંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે.
Sep 3,2019, 9:25 AM IST
Ambaji
પંચમહાલ : પગપાળા અંબાજી જઈ રહેલા 3 યુવક શ્રદ્ધાળુઓને સ્વીફ્ટ કારે કચડ્યા,
અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે પગપાળા જઈ રહેલા ત્રણ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત નિપજ્યા છે. સ્વીફ્ટ કારની અડફેટે આવી જતા ત્રણેય શ્રદ્ધાળુ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલના શહેરના લાભી પાટીયા પાસે પગપાળા અંબાજી જઈ રહેલા ત્રણ યુવક શ્રદ્ધાળુઓનું મોત થયું છે.
Sep 3,2019, 13:42 PM IST
Trending news
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી