हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
78/ 2
(10.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વહીવટી તંત્ર
વહીવટી તંત્ર News
gujarat
લો બોલો! એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ મામલે ખુદ એસ્ટેટ કમિટી ચેરમેન જ અજાણ, શાસકો-તંત્ર....
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં પુનઃ એકવાર ભાજપી શાસકો અને વહીવટી તંત્ર વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.
Sep 24,2024, 18:33 PM IST
Ahmedabad
Ahmedabad Administration Plans To Run 50 Trains
Ahmedabad Administration Plans To Run 50 Trains
May 12,2020, 21:15 PM IST
corona virus
કોરોનાના મહા સંકટમાં અમદાવાદ, હજુ લોકો નહીં ચેતે તો સ્થિતિ બનશે વધુ ખરાબ
શહેરના અનેક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. હવે બચવાનો એકમાત્ર ઉપાય કર્ફ્યૂનું ચુસ્ત પાલન અને સોશિયલ ડિસ્ટેન્સિંગ છે. તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે પરંતુ ઘણા લોકો હજુ સમજતા નથી. થોડા લોકોના કારણે આખું શહેર મુશ્કેલીમાં આવી શકે છે.
Apr 20,2020, 8:21 AM IST
Mahudha
મહુધાના ધારાસભ્ય વહીવટી તંત્રથી નારાજ
રાજ્યમાં વહીવટી તંત્રથી ધારાસભ્યોની નારાજગીનો સીલસીલો શરૂ થયો છે. ત્યારે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ધારાસભ્યએ પણ વહીવટી તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સંકલની મીટીંગમાં સરકારી બાબુઓ તરફથી મળતા અયોગ્ય જવાબો થી તેઓ નારાજ છે. જિલ્લામાં ખનીજ માફીયાઓ સાથે વહીવટી અધિકારીઓ સાઠગાઠ કરી રહ્યા છે, જેના કારણે સરકારને કરોડો રૂપીયાનું નુકસાન થતુ હોવાની ફરીયાદ ધારાસભ્ય કરી રહ્યા છે.
Jan 24,2020, 21:15 PM IST
કડાણા ડેમ
કડાણા ડેમમાંથી પાણી છોડતા ‘મહિસાગર બે કાંઠે’, 60નું સ્થળાંતર, 6 ગામ એલર્ટ
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કડાણાડેમથી પાણી છોડવામાં આવતા મહિસાગર નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે પાદરામાં મહીં નદીના કિનારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કડાણાડેમ માંથી મહીંનદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે મહી નદી કાંઠાના ગામોને વહીવટીતંત્ર દ્વારા સાવધ કરવામાં આવ્યા હતા.
Sep 14,2019, 16:53 PM IST
જામનગર
જામનગરના 20 હજાર જેટલા લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા
શહેરમાં નવા ભળેલા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની હાલત ઉનાળાના સમયમાં પાણીને લઈને ખૂબ જ દયનીય બની રહી છે. ખાસ કરીને આ તમામ વિસ્તારોમાં પાણીની પોકાર ઉઠી છે. છેલ્લા પાંચ વર્ષથી જામનગર શહેરમાં નવા ભળેલા વિસ્તારોની 65 જેટલી સોસાયટીના અંદાજે 20 હજાર જેટલા લોકો પાણીની પ્રાથમિક સુવિધાથી વંચિત છે.
Apr 27,2019, 20:48 PM IST
Trending news
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?