हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Advani
Advani News
pm modi
સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં PM મોદીએ આપી હાજરી, મંદિરના આ ભાગોનું ડેવલપમેન્ટ કરાશે
રાજભવન ગાંધીનગર ખાતે દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદીએ શ્રીસોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી. ભવિષ્યમાં સોમનાથ તિર્થને એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા. કોરોના સમયમાં તેમજ તાઉતે વાવાઝોડા દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ એ કરેલી વિવિધ સામાજીક સેવાઓની પણ નોંધ લેવામાં હતી.
Mar 11,2022, 23:30 PM IST
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ
બાબરીના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીની અપીલ- અડવાણી, જોશી સહિત બધાને દોષમુક્ત કરો
અયોધ્યામાં વિવાદિત માળખાને પાડી દેવાના મામલામાં ચુકાદાના બે સપ્તાહ પહેલા બાબરી મસ્જિદ કેસ (Babri Masjid Case)ના પક્ષકાર ઇકબાલ અંસારીએ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટને બધા આરોપીઓને દોષમુક્ત કરાવવાની અપીલ કરી છે.
Sep 17,2020, 16:37 PM IST
અડવાણી
ભૂતપૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના મતદાતા તરીકે પોતાનું નામ કરાવ્યું કમી
ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના મતદાતા તરીકે પોતાનું નામ કમી કરાવ્યું છે. શનિવારે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં તેમણે નવી દિલ્હી વિધાનસભાના ઔરંગઝેબ લેનના મતદાન મથક પર પુત્રી પ્રતિભા સાથે મતદાન કર્યું હતું.
Feb 10,2020, 9:20 AM IST
નરેંદ્ર મોદી
92 વર્ષના થયા અડવાણી, જન્મદિવસ પર PM મોદીએ કંઇક આ રીતે પાઠવી શુભેચ્છા
ભાજપ (BJP)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી (Lal Krishna Advani) શુક્રવારે 98 વર્ષના થઇ ગયા છે. પીએમ મોદી (Narendra Modi)એ તેમના જન્મદિવસ પર અડવાણીને યાદ કરતાં તેમને એક રાજનેતા, વિદ્યાન ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે અડવાણીએ ભાજપને મજબૂત બનાવવા માટે દાયકાઓ સુધી કામ કર્યું.
Nov 8,2019, 9:53 AM IST
શત્રુધ્ન સિન્હા
ભારતીય જનતા પાર્ટી વેપારીઓ અને તાનાશાહીઓના હાથમાં છે: શત્રુધ્ન સિન્હા
બિહારી બાબુ શત્રુધ્ન સિન્હા વડોદરામાં કોંગ્રેસના પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ચાર રસ્તા પાસે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં સભા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ભાજપ પર પ્રહારો કર્યા હતા,
Apr 20,2019, 18:34 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી