हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
356/ 5
(47.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AN-32 aircraft
An 32 aircraft News
AN-32 aircraft
AN-32 દુર્ઘટના સ્થળ પર ખરાબ વાતાવરણ કારણે બચાવ અભિયાન અટક્યું
વાયુસેનાની સ્પેશ્યલ ફોર્સેઝના કમાન્ડો અને નાગરિક પર્વતારોહકોની ટીમનાં 17 સભ્યો આખો દિવસ દુર્ઘટના સ્થળ પર રહ્યા પરંતુ ભારે વરસાદ અને વાદળોનાં કારણે કોઇ હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળ સુધી પહોંચી શક્યા નહોતા
Jun 15,2019, 23:36 PM IST
AN-32
અરુણાચલ: દુર્ઘટનાગ્રસ્ત AN-32 વિમાનમાં સવાર તમામ 13 લોકોના મૃતદેહ મળી આવ્ય
અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત થયેલા માલવાહક વિમાન AN-32માં સવાર વાયુસેનાના તમામ 13 જવાનોના મોત થયા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ વિમાનના કાટમાળ સુધી પહોંચેલી રેસ્ક્યુ ટીમે આ વાતને સમર્થન આપી દીધુ છે. આ દુ:ખદ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકોના પરિજનોને તેની સૂચના આપી દેવાઈ છે. તમામ 13 લોકોના મૃતદેહો મેળવી લેવાયા છે અને તેમને લાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે.
Jun 13,2019, 17:40 PM IST
AN-32
VIDEO: કેવી રીતે ક્રેશ થઈ ગયું વાયુસેનાનું વિમાન AN-32? આ રહ્યું કારણ
ભારતીય વાયુસોનાના ગુમ થયેલા વિમાન એએન-32નો કાટમાળ મળી આવ્યાં બાદ સર્ચ ઓપરેશન ઝડપી બન્યું છે. 3 જૂનના રોજ ગુમ થયેલા રશિયન બનાવટના IAF એએન-32 વિમાનનો કાટમાળ મંગળવારે અરુણાચલ પ્રદેશના ગાઢ જંગલોવાળા પર્વતીય વિસ્તાર લીપોમાં જોવા મળ્યો.
Jun 12,2019, 21:22 PM IST
AN-32
AN-32 વિમાનના કાટમાળની પહેલી તસવીર આવી સામે, આવતી કાલથી શરૂ થશે રેસ્ક્યુ ઓ
દુર્ઘટનાવાળો વિસ્તાર ખુબ ઊંચાઈ પર અને ગાઢ જંગલો વચ્ચે છે. આવા સંજોગોમાં વિમાનના કાટમાળ સુધી પહોંચવું એ પડકારભર્યુ કામ છે. આ બધા વચ્ચે વાયુસેનાએ રાહત કાર્યની એક રૂપરેખા પણ તૈયાર કરી છે. વિમાનના કાટમાળની પહેલી તસવીર પણ સામે આવી છે.
Jun 12,2019, 0:06 AM IST
AN-32
AN-32 વિમાન મામલો: ભારતીય વાયુસેનાએ ખાસ ટીમ લિપો મોકલી, ઘટનાસ્થળે હાથ ધરશે
ભારતીય વાયુસેનાની ખાસ ટુકડીને 12000 ફૂટ ઊંચાઈવાળા પહાડોથી ઘેરાયેલા અત્યંત દુર્ગમ વિસ્તાર એવા અરુણાચલ પ્રદેશના લીપોમાં મોકલવામાં આવી છે.
Jun 11,2019, 20:14 PM IST
AN-32 aircraft
6 દિવસ પછી પણ AN-32ની કોઇ માહિતી નહી, વાયુસેનાએ જાહેર કર્યું 5 લાખનું ઇનામ
ભારતીય વાયુસેનાનું ગુમ થયેલ એએન-32 વિમાન શોધવામાં લાગેલી અલગ અલગ એજન્સીઓને નક્કર પ્રયાસો છતા હજી સુધી કોઇ જ સફળતા મળી નથી. ખરાબ વાતાવરણ વચ્ચે શનિવારે છઠ્ઠા દિવસે પણ શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. વિમાનમાં 13 લોકો બેઠેલા હતા. અધિકારીઓએ આ માહિતી હવે એરફોર્સએ જાહેરાત કરી છે કે આ વિમાન અંગે જે પણ નક્કર પુરાવા આપશે, વાયુસેના તેને 5 લાખ ઇનામ આપશે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ શનિવારે જોરહાટની મુલાકાત લીધી.
Jun 9,2019, 0:03 AM IST
Trending news
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ