हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
53/ 2
(9.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
happening
Happening News
Ahmedabad
પ્રેમલગ્ન કરી અમદાવાદમાં ભાગીને આવેલી બહેન-બનેવીની હત્યા કરવા બે યુવકોએ ઘડ્યો પ્લાન
રાત્રી દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલી ટીમે રિક્ષામાં પસાર થતા બે યુવકોને રોકી તપાસ કરતા બેગમાંથી પિસ્ટલ અને કારતૂસ મળી આવ્યા. યુવકોની પૂછપરછ કરતા એક યુગલ એ બે આરોપી પૈકી એક આરોપીની બહેન એ પ્રેમલગ્ન કરીને અમદાવાદ ભાગીને આવેલી બહેન અને તેના બનેવી હત્યા માટે આવ્યો હોવાની કબૂલાત કરી હતી.
Oct 29,2023, 19:08 PM IST
gujarat
ગુજરાતને આ શું થવા બેઠું છે? 11 વર્ષની એક બાળકીને નરાધમ ઉઠાવી ગયો અને પછી...
જયારે કોઈ વ્યકતિને વાસનાનો કીડો કરડે ત્યારે તે હેવાન બની જાય છે. આવોજ એક કિસ્સો ઉપલેટામાં સામે આવ્યો છે. જ્યાં નરાધમે પોતાની હવસ સંતોષવા માટે પોતાની પુત્રીની ઉંમરની 11 વર્ષની બાળકીને નિશાન બનાવી હતી. હાલ આ હેવાન ઉપલેટા પોલીસની કસ્ટડીમાં છે.
Dec 22,2021, 16:49 PM IST
happening
ગુજરાતમાં આ શું થવા બેઠું છે? ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ
બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓ પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે આ ઘટનાથી નાનકડા ગામમાં ચકચાર મચી છે.
Nov 29,2021, 22:06 PM IST
Bhagirath
આ પ્રકારે સુકીભઠ્ઠ જમીનને લીલીછમ કરવાનો ભગીરથ પ્રયાસ, કચ્છની જમીનમાં થઇ રહ્યું છે વો
ચોમાસાના પાણીને સંગ્રહ કરવા નોંધનીય કામગીરી થઇ રહી છે. કચ્છમાં પાણીદાર લોકો કચ્છને બનાવી રહ્યા છે પાણીદાર. નકામા, જુના, ખાલી બોર કૂવા, ખેત તલાવડી રીચાર્જથી થઇ રહ્યા છે હર્યા ભર્યા. ત્રેવડ ત્રીજો ભાઇ અને પાણી પહેલા પાળ બાંધવી આ બંને કહેવતો માત્ર સંગ્રહ કે સતર્કતાની જ વાત નથી સૂચવતી પણ વ્યકિતની આત્મસૂઝ અને આયોજનની પણ ઓળખ આપે છે. આવા જ એક આગવા આયોજન અને જળસંચયની વાત આજે કરવાની છે. સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ રાજય સરકાર ચોમાસ પૂર્વે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમો, જળાશયો, નહેરો, પાળા વગેરે પુનઃજીવીત કરવા તેમજ સાફસફાઇ અને જળસંગ્રહ માટે કરવાની ખોદાણ પાળા, બાંધા તમામ કામગીરી જનભાગીદારીથી કરે છે અથવા જો કોઇ સ્વતંત્ર રીતે વ્યકિતગત કે સંસ્થા ૧૦૦ ટકા આપ મેળે કરવા માગે તો સરકાર સહકાર આપે છે.
Jul 13,2021, 20:36 PM IST
Trending news
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન