हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Narendra Modi Interview
Narendra modi interview News
PM modi interview
કોરોના વેક્સીનને લઈને પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત
Oct 29,2020, 10:24 AM IST
પીએમ મોદી
પીએમ મોદી કર્યો હુંકાર: 370 હટાવવાના પગલાંથી પાકિસ્તાન સ્તબ્ધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર અને પોતાની સરકારના 75 મહત્વના દિવસો અંગે વિસ્તારપૂર્વત વાતચીત કરી છે. સામાન્ય રીતે દરેક સરકાર 100 દિવસ બાદ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરતી હોય છે, પરંતુ પીએમ મોદીએ 75 દિવસે જ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સામે મુકી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાચાર એજન્સી IANSને વડાપ્રધાન પદે ચૂંટાયા પછી પ્રથમ ઈન્ટરવ્યુ આપ્યો છે.
Aug 14,2019, 10:25 AM IST
પીએમ મોદી
PM Modi Interview : "75 દિવસમાં કાશ્મીરથી કિસાન સુધી બધું જ કરી બતાવ્યું"
સામાન્ય રીતે દરેક સરકાર 100 દિવસ બાદ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરતી હોય છે, પરંતુ પીએમ મોદીએ 75 દિવસે જ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સામે મુકી દીધો છે
Aug 13,2019, 23:55 PM IST
નરેંદ્ર મોદી ઇન્ટરવ્યૂં
અક્ષયકુમારે પીએમ મોદીનો લીધો ઇન્ટરવ્યૂ: જાણો નિવૃતિ બાદ શું છે મોદીનો પ્લાન
અત્યાર સુધી સામાન્ય રીતે વડાપ્રધાનને કોઈ ન્યૂઝ એન્કરને ઈન્ટરવ્યૂ આપતા સાંભળ્યા હશે પરંતુ લોકસભા ચૂંટણીની વચ્ચે મોદીએ એક અનોખો ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂ વડાપ્રધાન મોદીએ અભિનેતા અક્ષય કુમારને આપ્યો છે. અક્ષય કુમારે પીએમ મોદીને તેમના અંગત જીવન સાથે સંકળાયેલા ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં વડાપ્રધાને જણાવ્યું કે, તેમની કયા નેતાઓ સાથે મિત્રતા છે, શું ખાવું પસંદ છે, વડાપ્રધાન કેવી રીતે બન્યા, તેઓ સ્ટ્રીક છે તેવી છબી કેવી રીતે બની ગઈ આ દરેક સવાલોના જવાબ આપ્યા હતા.
Apr 24,2019, 12:35 PM IST
નરેંદ્ર મોદી ઇન્ટરવ્યૂં
અક્ષયકુમારે પીએમ મોદીનો લીધો ઇન્ટરવ્યૂ: મોદીએ કહ્યું વિપક્ષમાં મારા અનેક મિત્રો છે
અત્યાર સુધી સામાન્ય રીતે વડાપ્રધાનને કોઈ ન્યૂઝ એન્કરને ઈન્ટરવ્યૂ આપતા સાંભળ્યા હશે પરંતુ લોકસભા ચૂંટણીની વચ્ચે મોદીએ એક અનોખો ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂ વડાપ્રધાન મોદીએ અભિનેતા અક્ષય કુમારને આપ્યો છે. અક્ષય કુમારે પીએમ મોદીને તેમના અંગત જીવન સાથે સંકળાયેલા ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં વડાપ્રધાને જણાવ્યું કે, તેમની કયા નેતાઓ સાથે મિત્રતા છે, શું ખાવું પસંદ છે, વડાપ્રધાન કેવી રીતે બન્યા, તેઓ સ્ટ્રીક છે તેવી છબી કેવી રીતે બની ગઈ આ દરેક સવાલોના જવાબ આપ્યા હતા.
Apr 24,2019, 12:20 PM IST
નરેંદ્ર મોદી ઇન્ટરવ્યૂં
અક્ષયકુમાર પીએમ મોદીનો લીધો ઇન્ટરવ્યૂ: પ્રધાનમંત્રીના જીવનની અજાણી વાતો
અત્યાર સુધી સામાન્ય રીતે વડાપ્રધાનને કોઈ ન્યૂઝ એન્કરને ઈન્ટરવ્યૂ આપતા સાંભળ્યા હશે પરંતુ લોકસભા ચૂંટણીની વચ્ચે મોદીએ એક અનોખો ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂ વડાપ્રધાન મોદીએ અભિનેતા અક્ષય કુમારને આપ્યો છે. અક્ષય કુમારે પીએમ મોદીને તેમના અંગત જીવન સાથે સંકળાયેલા ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં વડાપ્રધાને જણાવ્યું કે, તેમની કયા નેતાઓ સાથે મિત્રતા છે, શું ખાવું પસંદ છે, વડાપ્રધાન કેવી રીતે બન્યા, તેઓ સ્ટ્રીક છે તેવી છબી કેવી રીતે બની ગઈ આ દરેક સવાલોના જવાબ આપ્યા હતા.
Apr 24,2019, 12:00 PM IST
નરેંદ્ર મોદી ઇન્ટરવ્યૂં
અક્ષયકુમાર પીએમ મોદીનો લીધો ઇન્ટરવ્યૂ: જાણો કેરી પ્રેમ વિશે શું કહ્યું...
અત્યાર સુધી સામાન્ય રીતે વડાપ્રધાનને કોઈ ન્યૂઝ એન્કરને ઈન્ટરવ્યૂ આપતા સાંભળ્યા હશે પરંતુ લોકસભા ચૂંટણીની વચ્ચે મોદીએ એક અનોખો ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂ વડાપ્રધાન મોદીએ અભિનેતા અક્ષય કુમારને આપ્યો છે. અક્ષય કુમારે પીએમ મોદીને તેમના અંગત જીવન સાથે સંકળાયેલા ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં વડાપ્રધાને જણાવ્યું કે, તેમની કયા નેતાઓ સાથે મિત્રતા છે, શું ખાવું પસંદ છે, વડાપ્રધાન કેવી રીતે બન્યા, તેઓ સ્ટ્રીક છે તેવી છબી કેવી રીતે બની ગઈ આ દરેક સવાલોના જવાબ આપ્યા હતા.
Apr 24,2019, 11:45 AM IST
narendra modi
एक लड़ाई से नहीं सुधरेगा पाकिस्तान : पीएम मोदी
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ઇન્ટરવ્યૂ 2019 ચૂંટણીનો એજન્ડા નક્કી કરનાર છે. પીએમ નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પહેલા દિવસે જ એલાન કર્યું છે કે આગામી ચૂંટણીમાં જીત ભાજપની જ થવાની છે. કારણ કે જનતાને એમના પર ભરોસો છે. એક એક સળગતા સવાલો અંગે પીએમ મોદીએ ખુલ્લા મને જવાબ આપ્યા. દરેક જવાબ જાણે વિપક્ષ માટે એક સવાલ સમાન હતો. મોદીએ કહ્યું કે, વિપક્ષ ડરી રહ્યો છે અને એટલે જ તે મોદી મેજીકનું નામ લેતો નથી. આ મોદી મેજીક એ બીજુ કંઇ નથી પણ જનતાનો એમના પર ભરોસો છે એ છે.
Jan 2,2019, 17:09 PM IST
રામ મંદિર
ગઈકાલે રામ મંદિર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરવ્યૂમાં ઉલ્લેખ કર્યો હતો. જેના બાદ આજે વિશ્વ હિન્દુ પરિષદ પત્રકાર પરિષદ યોજીને રામ મંદિર મુદ્દો અંગે તેઓ શું કરવાના છે તે વિશે વાત કરી હતી.
Jan 2,2019, 12:45 PM IST
રામ મંદિર
પીએમના સનસનીખેજ ઈન્ટરવ્યૂ બાદ રામ મંદિર મુદ્દે વિહીપે કર્યો
વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં રામ મંદિરને લઈને આપેલા પીએમ મોદીના નિવેદનથી અસહમતિ વ્યક્ત કરતા સરકારને તેના પર કાયદો બનાવવાની માંગ કરી છે. વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે બુધવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હિન્દુ સમાજ અનંતકાળ સુધી કોર્ટના નિર્ણયની રાહ જોઈ શક્તુ નથી. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે સરકારને સંસદમાં કાયદો બનાવવો જોઈએ. આલોક કુમારે કહ્યું કે, માનનીય વડાપ્રધાનજીનું રામ જન્મભૂમિ સંબંધિત નિવેદન અમે જોયું છે. આ મામલો ગત 29 વર્ષોથી ચાલી રહ્યો છે. તેની અપીલ સુપ્રિમ કોર્ટમાં 2011થી ચાલી રહ્યો છે.
Jan 2,2019, 13:42 PM IST
Trending news
Vadodara flood
વડોદરામાં ફરી પૂર! 5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી, 72 કલાક પછી પણ આ વિસ્તારોમાં...
husband
બહેનપણી સાથે ઘરમાં અંતરપળો માણી રહ્યો હતો પતિ! અચાનક આવી પત્ની, વાયરલ થયો વીડિયો
sports
કોણ હશે BCCI ના નવા સચિવ? જય શાહનું સ્થાન લેવા આ 4 ધુરંધર તૈયાર, સામે આવ્યા નામ
Navratri 2024
આખી રાત ગરબા રમવાથી થઈ શકે આ નુકસાન, વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી, ખાસ જાણો
yogi model
ગુજરાતમાં યોગી મોડલની માંગ ઉઠી! યૂપીની જેમ અહીં પણ હોટેલ માલિકનું નામ લખવામાં આવે
Health Care
વજન ઘટાડવા ભૂલથી પણ ના કરતા આવા અખતરા! હેલ્થ પર થઈ શકે છે સાઈડ ઈફેક્ટ
gujarat
આ મેદાનમાં ગમે એટલો વરસાદ પડશે તો પણ કલાકમાં જ થઇ જશે પાણીનો નિકાલ, ખેલૈયાઓ નિરાશ...
lifestyle
વાળ ખરી રહ્યાં છે? માથે પડી છે મોંઘી દવાઓ અને ટ્રિટમેન્ટ? જાણો કારણો અને 8 સચોટ ઉપાય
fire
બેંગકોકમાં શાળાની બસ આગની જ્વાળામાં લપેટાઈ, બાળકો સહિત 25 જીવતા ભૂંજાયાની આશંકા
Vadodara
વડોદરા બોટકાંડમાં એક આરોપી સિવાય બધા જામીન પર છૂટી ગયા, 14 મૃતકોના પરિવારજનો લાચાર