हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
narmada nadi
Narmada nadi News
Narmada River
સાચા ભક્ત! અન્નનો એકપણ દાણો લીધા વગર પાણી પીને નર્મદા પરિક્રમા કરે છે દાદા ભગવાન
Narmada Parikrama : સમગ્ર વિશ્વમાં એક માત્ર નદી છે નર્મદા કે જેની પરિક્રમા કરવામાં આવે છે. માં નર્મદા અમરકંટકથી નીકળે છે અને ભરૂચના દરિયાને મળે છે. આ પરિક્રમા દેવ ઉઠી અગિયારસથી શરૂ કરવામાં આવે છે. હાલ મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી પરિક્રમા શરૂ કરેલા પરિક્રમાવાસીઓએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે. નર્મદા જિલ્લાના સુરપાણેશ્વરના જંગલોમાંથી પસાર થઈને ઝરવાણી થઈને ગરૂડેશ્વર થઈને ભરૂચ જવા રવાના થયા છે. 3600 કિલોમીટરની આ પરિક્રમામાં 5થી 6 મહિનામાં પૂર્ણ કરીને અમરકંટક સુધી જઈને ફરી ઓમકારેશ્વર પહોંચશે ત્યારે પરિક્રમા પૂર્ણ થઈ ગણાતી હોય છે.
Dec 13,2024, 9:09 AM IST
Narmada River
સમગ્ર વિશ્વમાં જેની એકમાત્ર પરિક્રમા થાય છે, તે નર્મદા પરિક્રમાનો થયો પ્રારંભ
Narmada Parikrama : ગુજરાતની જીવાદોરી મા નર્મદાને નમન... જેનું અવિરત ખળખળ વહે છે પવિત્ર પાણી... જેના સ્મરણથી થાય છે મનોકામના પૂર્ણ... એક માત્ર નદી જેની થાય છે પરિક્રમા... પરિક્રમાવાસીઓમાં એક અલગ ઉત્સાહ
Dec 12,2024, 19:47 PM IST
Narmada River
3 વર્ષથી જેમણે અન્નનો એક દાણો પણ ચાખ્યો નથી તેવા દિવ્ય સંત નર્મદા પરિક્રમામાં આવ્યા
Narmada Parikrama : ત્રણ વર્ષથી માત્ર નર્મદાનું જળ પીને રહેતા અવધૂત દાદા ભગવાન નર્મદા પરિક્રમા કરવા આવી પહોંચ્યા, લોકસભાની ચૂંટણી માટે અવધુત દાદા ભગવાને કહ્યું કે, ભારત જ નહીં પણ દુનિયામાં મહાપરિવર્તનનો સમય છે
Apr 19,2024, 11:45 AM IST
Narmada River
નર્મદા પરિક્રમા કરવા ઉમટી પડ્યા ભક્તો, એક રાતમાં 27 હજાર લોકોએ પરિક્રમા પૂરી કરી
Narmada Parikrama રાજપીપલા : શનિવારની રાત્રિથી રવિવારે સવારે ૧૦ કલાક સુધીમાં ૨૭ હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓએ નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી : પરિક્રમાના પ્રારંભથી એક સપ્તાહમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા, પરિક્રમાર્થીઓની સંખ્યામાં વધારો થતા રામપુરા ઘાટ ખાતે ૩૫ અને શહેરાવ ઘાટ પર ૩૦ નાવડીનું થઈ રહેલું સંચાલન, નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ઊભી કરાયેલી સુવિધાઓની પ્રસંસા કરતા ભાવિકો : પરિક્રમા પૂર્ણ થતાં રામપુરા ઘાટ ખાતે ચૈત્ર નવરાત્રિએ ગરબા રમી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ
Apr 14,2024, 14:41 PM IST
Narmada River
નર્મદા નદીની પરિક્રમાનો સમય આવી ગયો, આ તારીખથી શરૂ થશે, એક મહિના સુધી ચાલશે
Narmada Parikrama : ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતો હોઈ મા નર્મદાની પરિક્રમાનો સમય આવી ગયો, નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા તા.૮મી એપ્રિલ, સોમવારથી શરૂ થઈ ૮મી મે, ૨૦૨૪ સુધી ચાલશે
Apr 7,2024, 15:14 PM IST
gujarat news
નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે આવેલા પૂર મુદ્દે મોટો ખુલાસા, જાણો કેમ છોડાયું
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા ૧૯ લાખ ક્યુસેક પાણીના કારણે નર્મદા નદી ગાંડીતૂર બનતા ભરૂચ જિલ્લો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યાર બાદ લોકોમાં જનાક્રોશ ભભૂક્યો. લોકોએ મંત્રીને કહ્યું 'તમારી ચાપલૂસીના લીધે 1 લાખ પરિવારો 3 દિવસ ભૂખ્યાં-તરસ્યાં રઝડ્યાં' મંત્રીએ કહ્યું પાણી છોડવું જરૂરી હતું.
Sep 21,2023, 20:15 PM IST
gujarat news
કૃત્રિમ પૂર! 'તમારી ચાપલૂસીના લીધે 1 લાખ પરિવારો 3 દિવસ ભૂખ્યા-તરસ્યા રઝળ્યા'
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા ૧૯ લાખ ક્યુસેક પાણીના કારણે નર્મદા નદી ગાંડીતૂર બનતા ભરૂચ જિલ્લો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યાર બાદ લોકોમાં જનાક્રોશ ભભૂક્યો. લોકોએ મંત્રીને કહ્યું 'તમારી ચાપલૂસીના લીધે 1 લાખ પરિવારો 3 દિવસ ભૂખ્યાં-તરસ્યાં રઝડ્યાં' મંત્રીએ કહ્યું પાણી છોડવું જરૂરી હતું.
Sep 21,2023, 10:54 AM IST
Narmada River
ક્યારે, કેમ અને કેવી રીતે કરવામાં આવે છે નર્મદા પરિક્રમા, આવું છે મહત્વ
Narmada Parikrama : કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. દર વર્ષે લાખો લોકો નર્મદા નદીની પરિક્રમા કરીને ધન્ય બને છે. ત્યારે ક્યારે, કેમ અને કેવી રીતે નર્મદા યાત્રા કરવામા આવે છે અને તેનું મહત્વ શું છે તે જાણીએ
Mar 27,2023, 6:00 AM IST
Narmada River
ચૈત્ર નવરાત્રિમાં જ કેમ થાય છે મા નર્મદાની નાની પરિક્રમા, જાણો શું છે તેનું મહત્વ
Narmada Parikrama : આજે રવિવારને કારણે મોટી સંખ્યામાં ભક્તો નર્મદા નદીની પરિક્રમા કરવા નીકળી પડ્યા છે... ચૈત્ર નવરાત્રિમાં નર્મદા નદીની નાની પરિક્રમાનું મહત્વ હોય છે
Mar 26,2023, 10:02 AM IST
નર્મદા ડેમ
નર્મદા ડેમના દરવાજા ખોલ્યા બાદ અસર દેખાઈ, કરનાળી ગામમાં પાણી ઘૂસ્યું
નર્મદા ડેમની સપાટી 131 મીટરે પહોંચી જતા ડેમના 26 દરવાજા ખોલી દેવાયા હતા. ડેમની ઊંચાઈ વધાર્યા બાદ પહેલીવાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચી ગયા હતા. ત્યારે નર્મદા ડેમના દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાઓને અસર થવાની છે. જેની અસર હવે દેખાવા લાગી છે.
Aug 9,2019, 10:53 AM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી