हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sanjana sanghi
Sanjana sanghi News
દિલ બેચારા
પોતાની અંતિમ ફિલ્મમાં Sushant Singh Rajput બધાને આપી ગયા સંદેશ...
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)' 24 જુલાઇને ડિજિટલી રિલીઝ કરી દીધું. ફિલ્મને રિલીઝ થતાં જ સુશાંતના ચાહનારાઓ તેને જોઇને ભાવુક થઇ ગયા અને પોતાનું દર્દ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ દ્વારા વ્યક્ત કરવા લાગ્યા.
Jul 25,2020, 12:14 PM IST
દિલ બેચારા
Dil Bechara Review: જોરદાર એક્ટિંગથી લોકોના દિલમાં અંતિમ સલામ આપી ગયા Sushant
દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ એક્ટરના ફેન તેમની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)'ની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે હવે લોકોના દિલોમાં સુશાંતની યાદોને તાજા કરી રહ્યા છે.
Jul 25,2020, 0:15 AM IST
દિલ બેચારા
'દિલ બેચારા' નથી ડેબ્યૂ ફિલ્મ, પહેલાં આ ફિલ્મમાં જોવા મળી છે Sanjana Sanghi
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)'ને આજે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મની અભિનેત્રી સંજના સાંધી (Sanjana Sanghi) આ ફિલ્મથી એક લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરી રહી છે.
Jul 24,2020, 18:23 PM IST
Sushant Singh Rajput
‘હજી સુધી તારો કોઈ ફોન ન આવ્યો...’ ભાવુક પોસ્ટ લખીને સુશાંતના મિત્રએ સૌને રડાવ્યા
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની અંતિમ ફિલ્મ દિલ બેચારા (Dil Bechara) જલ્દી જ રિલીઝ થવાની છે. ફિલ્મના ડાયરેક્ટર મુકેશ છાબરા સુશાંત સિંહને યાદ કરી રહ્યાં છે અને તેઓએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે. જેમાં તેઓ સુશાંત સિંહના નિધનના એક મહિનો પૂરા થયાનો ઉલ્લેખ કરે છે. સાથે જ સુશાંતનો ફોન આવ્યાની વાતનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો છે. હકીકતમાં, મુકેશ છાબરા (Mukesh Chhabra) એ ઈમોશનલ પોસ્ટમાં 8 ફોટોગ્રાફ્સ શેર કર્યાં છે, જેમાં તે સુશાંત સાથે નજર આવી રહ્યાં છે. પોસ્ટની સાથે તેઓએ લખ્યું છે કે, આજે બરાબર એક મહિનો થઈ ગયો છે, અને હજી સુધી તારો કોઈ ફોન નથી આવ્યો. (ઈનપુટ - સોનલ સિંહ, તસવીર સાભાર : Instagram@MukeshChhabra)
Jul 14,2020, 16:30 PM IST
Sushant Singh Rajput
સુશાંતસિંહની એક્ટ્રેસે છોડ્યું મુંબઈ, જતા જતા લખી અત્યંત ભાવુક પોસ્ટ
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનથી બોલિવુડમાં દરેક કોઈ શોકમાં છે. સુશાંતના નિધનના 18 દિવસ બાદ પણ તેના ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તે આપણી વચ્ચે રહ્યો નથી. સુશાંતે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આવું તેઓએ કેમ કર્યું તેનો ખુલાસો કર્યો નથી. પણ તેઓ 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. મુંબઈ પોલીસ હજી આ મામલાની તપાસ કરી રહ્યાં છે.
Jul 2,2020, 11:58 AM IST
સુશાંત સિંહ રાજપૂત
Sushant Singh Rajput ની Dil Bechara પ્રમોશન કરશે આ એક્ટર, નિભાવશે મિત્રતા
સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' 24 જુલાઇના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. તેના તાત્કાલિક બાદ રાજકુમારે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના પોસ્ટરને શેર કર્યું હતું.
Jun 26,2020, 8:18 AM IST
સંજના સાંઘી
સુશાંત સિંહ રાજપૂતે આ શું કર્યું જેથી અટકી ગયું ફિલ્મનું શૂટિંગ !
'કિઝી ઔર મન્ની'ના શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત ફિલ્મની મુખ્ય અભિનેત્રી સંજના સાંઘી સાથે વધુ ફ્રેંડલી હોવાનો પ્રયત્ન કરતાં જોવા મળ્યા.
Aug 22,2018, 12:31 PM IST
Trending news
Suryakumar Yadav
હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ?
Ambalal Patel
ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
Business
Zomatoના માલિકની પત્નીએ બદલી અટક, પતિની સાથે એક દિવસ માટે બની ડિલિવરી એજન્ટ
ISRO
આજે ટકરાશે સૌર તોફાન! સેટેલાઇટ-મોબાઇલ થઈ જશે બંધ, જાણો ભારતમાં કેટલો છે ખતરો?
amitabh bachachan
અમિતાભ નહીં આ હીરો હતો જયાનો પહેલો પ્રેમ! પહેલી મુલાકાતમાં જ થઈ ગઈ હતી ફિદા
Tech
iPhone 17 માં Apple કરશે ધમાકો! હોઈ શકે છે નવી ડિસ્પ્લે ટેક્નોલોજી, સામે આવી આ વાત
fix pay
ગુજરાત સરકાર આજે ફિક્સ પેના સમય મર્યાદામાં ઘટાડાની કરી શકે છે જાહેરાત : સૂત્ર
battle
છેલ્લા 5 વર્ષમાં થયા 5 સૌથી ખતરનાક યુદ્ધ! દુનિયાભરમાં જોવા મળે છે તેની આફ્ટર ઈફેક્ટ
Niacin
આ વસ્તુની ઉણપથી થઈ શકે છે ડિમેન્શિયા જેવી બીમારીઓ, તેનાથી બચવા ખાઓ આ 5 વસ્તુઓ
dussehra 2024
10 ઘણો લાભ આપશે આ વર્ષે દશેરા! 3 રાશિવાળા જાતકોની પલટાશે કિસ્મત, વિશ્વાસ નહીં કરો