हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shraddha Jatantaka
Shraddha jatantaka News
સુરત કરૂણાંતિકા
સુરત કરૂણાંતિકા: 14 વિદ્યાર્થીઓના કરાયા અગ્નિ સંસ્કાર, સુરતીઓ હિબકે ચડ્યાં
સુરતમાં સરથાણા ખાતે શુક્રવાર સાંજે તક્ષશિલા આર્કેડ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. 14 વિદ્યાર્થીઓના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.
May 25,2019, 14:10 PM IST
સુરત
સુરત કરૂણાંતિકા: મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા પરેશ ધાનાણી, થયા ભાવુક
સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સુરત પહોંચી ગયા હતા અને તેઓ મૃતકોના પરિવારજનોને મળવા અશ્વીનીકુમાર સ્મશાન ગૃહ ખાતે પહોંચી ગયા હતા.
May 25,2019, 12:22 PM IST
સુરત
સુરત કરૂણાંતિકા: ધો.12નું પરિણામ જોવે તે પહેલા વિદ્યાર્થીનીએ પકડી અંતિમવાટ
સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં ગઇકાલે બનેલી આગની દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેને લઇ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલા ક્રિષ્નાપાર્ક ખાતે રેહતી કૃતિ નિલેશભાઈ દયાળનું મૃત્યુ થયું છે.
May 25,2019, 12:08 PM IST
સુરત
સુરત કરૂણાંતિકા: ટ્યૂશન સંચાલકની ધરપકડ, બિલ્ડીંગ માલીક ફરાર- પોલીસ કમિશ્નર
શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 20 વિદ્યાર્થીઓ મોત થયા છે. જને લઇ આજે સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
May 25,2019, 12:07 PM IST
સુરત
સુરત કરૂણાંતિકા: 23 'કુળદીપક' ઓલવાયા, લોકોનો તંત્ર પર ભારે રોષ
તક્ષશિલા મુજબ આર્કેડના પાછળના ભાગમાં શોર્ટ સર્કિટ થયું અને તેને કારણે આર્કેડમાં આગ લાગી હતી. જેમાં 23 વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે ફાઈન આર્ટ ટ્યુશનનાં સંચાલક ભાર્ગવ બુટાણી સામે આઈપીસી 304, 308, 114 મુજબ ગુનો નોંધાયો અને તેની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ બિલ્ડર સામે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
May 25,2019, 13:12 PM IST
સુરત
સુરત: બિલ્ડીંગમાં આગ, બચાવવા માટે વિદ્યાર્થીઓએ લગાવી છલાંગ
શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા ડ્રિમ લેન્ડ બિલ્ડીંગમાં ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા મોટી સંખ્યામાં બિલ્ડીંગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ જીવ બચાવા માટે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 10 જેટલી ફાયરની ટીમો અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
May 24,2019, 20:48 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી