हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નકારાત્મક ઉર્જા
નકારાત્મક ઉર્જા News
હોળી
હોળી પર તમારી રાશિ મુજબ કરો પરિક્રમા, મુશ્કેલીઓનો આવશે તરત અંત
આજે રાત્રે 9 વાગીને 28 મિનીટી હોળી પ્રગટાવવામાં આવશે. તે 11.58 સુધી હોળીની પૂજા કરી શકાશે. હોળીકાની રાત્રિના સમયે પૂજા કરવાથી જન્મપત્રિકામાં વ્યાપ્ત કેટલાક દોષોને ઓછા કરી શકાય છે. હોળીકાની પૂજા શનિ દોષ અને પિતૃ દોષને પણ દૂર કરવામાં સહાયક થાય છે. તેની સાથે જ કેટલાક પદાર્થો હોળીની આગમાં હોમવાથી અને સાથે જ પરિક્રમા કરવાથી દોષ દૂર થાય છે. પરિક્રમાની સંખ્યા અનુસાર દરેક રાશિના ગ્રહની બાધા દૂર થાય છે. રાશિના અનુસાર, શુક અંકના હિસાબે આ રીતે પરિક્રમા કરીને જુઓ.
Mar 20,2019, 15:16 PM IST
હોળી
હોળીની પૂજાથી દૂર થાય છે એક ગંભીર દોષ, જાણો કેવી રીતે કરશો પૂજા
ઉત્તર ભારતમાં હોળી ત્રણ દિવસો સુધી ઉજવતો તહેવાર છે. દિવાળી બાદ, હોળીને હિન્દુ કેલેન્ડરનો બીજો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. હોળી શબ્દ હોળીકા પરથી આવ્યો છે. માનવામા આવે છે કે, આ તહેવારની શરૂઆત પ્રહલાદપુરી મંદિરમાંથી થઈ હતી, જે હાલ પાકિસ્તાનમાં છે અને આતંકીઓએ તેને પૂરી રીતે નષ્ટ કરી નાઁખ્યું છે. આ તહેવારમાં ચારેતરફ ખુશીનો માહોલ જોવા મળે છે. આ ખુશીના તહેવાર પર તમામ લોકો પોતાના ઘરમાઁથી નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં લાગે છે. જો તમે કોઈ તકલીફો સામે ઝઝૂમી રહ્યા છો, તો તમારે હોળીકાની પૂજા કરવાની જરૂર છે. હોળીકાની પૂજા કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
Mar 19,2019, 11:21 AM IST
હોળી
હોળીની ભસ્મ ઘરે લાવવા પાછળ આ છે મોટું કારણ, વડીલોની આ વાત છે ફાયદાવાળી
હોળીના એક દિવસ પહેલા હોળી દહન થાય છે. ભારતમાં દરેક ગલી-સોસાયટીના નાકે હોળી પ્રગટાવવામાં આવે છે. જેની તૈયારીઓ મહોલ્લાના યુવકો અઠવાડિયા પહેલા જ કરી દેતા હોય છે. હોળીકા વિશે માન્યતા છે કે, હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની વિષ્ણુ પ્રત્યેની ભક્તિથી નારાજ હતા, અને તેમણે બહેન હોળીકાને પ્રહલાદને મારવાનો આદેશ આપ્યો. હોળીકાની પાસે એવી શક્તિ હતી કે, તેને આગથી કોઈ જ નુકશાન થતુ નથી. ભાઈના આદેશનો પાલન કરતા હોળીકાએ પ્રહલાદને ખોળામાં લઈને તે આગમાં બેસી હતી. પરંતુ ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત હતી. જેથી હોળીકાની પાસે વરદાન હોવા છતાં તે આગમાં ભસ્મ થઈ ગઈ હતી, અને પ્રહલાદ સકુશળ બચી ગયો હતો.
Mar 19,2019, 9:50 AM IST
Trending news
navratri 2024 events
ડાંડિયા અને ગરબામાં શું અંતર છે? 90% લોકોને નથી ખબર આ સવાલનો જવાબ
breaking news
નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષા
High Cholesterol
હાઈ કોલેસ્ટ્રોલના કારણે 3 સૌથી મોટા જોખમો, એક જીવલેણ સાબિત થઈ રહ્યો છે, ધ્યાન રાખજો
Vande Bharat train
વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
New Nissan Magnite
6 લાખથી ઓછી કિંમતમાં લોન્ચ થઈ આ દમદાર SUV,મળશે શાનદાર ફીચર અને પાવરટ્રેન
gujarat
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી
heart attack
Heart Attack: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણ
navratri
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
Vadodara
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
Shani Nakshatra Parivartan
Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા