हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મુસ્લિમ પક્ષ
મુસ્લિમ પક્ષ News
અયોધ્યા વિવાદ
અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષે મારી પલટી, સુપ્રીમના ચુકાદાને પડકારશે
અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષે પલટી મારી છે. અયોધ્યા રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાના પડકારતી રિવ્યુ પિટિશન ફાઈલ કરવાનો નિર્ણય લીધો છે. રિવ્યુ પિટિશન માટેનો નિર્ણય લખનઉ સ્થિત શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમાની બેઠકમાં લેવાયો.
Nov 17,2019, 11:30 AM IST
અયોધ્યા વિવાદ
રામ જન્મભૂમિ મામલે મુસ્લિમ પક્ષ ફાઈલ કરશે રીવ્યુ પિટિશન
અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષે પલટી મારી છે. અયોધ્યા રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાના પડકારતી રિવ્યુ પિટિશન ફાઈલ કરવાનો નિર્ણય લીધો છે. રિવ્યુ પિટિશન માટેનો નિર્ણય લખનઉ સ્થિત શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમાની બેઠકમાં લેવાયો.
Nov 17,2019, 10:20 AM IST
Lucknow
અયોધ્યા ચુકાદા અંગે મુસ્લિમ પક્ષ સુપ્રીમમાં દાખલ કરશે પુર્નવિચાર અરજી
મુસ્લિમ પક્ષકારોએ શનિવારે અયોધ્યા મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લખનઉ ખાતે ઇસ્લામિક શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમા (નદવા કોલેજ)માં બેઠકમાં લેવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ એક અનૌપચારિક બેઠક હતી, જેમાં મુસ્લિમ પક્ષનાં અનેક મોટા ચહેરાઓ પણ હાજર રહ્યાહ તા. સુપ્રીમ કોર્ટનાં નિર્ણય અંગે રિવ્યુ પિટિશન દાખલ કરવા અંગે સંમતી વ્યક્ત કરી હતી. આ દરમિયાન પક્ષકારો પાસે વકીલાતનામા અંગે હસ્તાક્ષર પણ કરાવવામાં આવ્યા હતા.
Nov 16,2019, 23:36 PM IST
અયોધ્યા ચૂકાદો
અયોધ્યા ચૂકાદોઃ સુપ્રીમ કોર્ટે કયા કારણોસર મુસ્લિમ પક્ષને 5 એકર જમીન આપી?
સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને અલગથી જમીન આપવા માટે બંધારણની કલમ 142નો ઉપયોગ કર્યો છે અને સાથે જ ચાર કારણ દર્શાવ્યા છે.
Nov 9,2019, 23:51 PM IST
અયોધ્યા કેસ
મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા નકશો ફાડવાની ઘટનાઃ હિન્દુ સેનાએ લખ્યો પત્ર
અયોધ્યા વિવાદ કેસમાં સુનાવણીના અંતિમ દિવસે બુધવારે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા હિન્દુ પક્ષ તરફથી જમા કરવામાં આવેલા દસ્તાવેજના ટૂકડે-ટુકડા કરી દેવાના કારણે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ સમક્ષ આ પ્રકારનું કૃત્ય કરાયું હતું, મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ પણ કહ્યું હતું કે, એક પક્ષ એવું વાતાવરણ બનાવી રહ્યું છે, જે સુનાવણી માટે બિલકૂલ અનુકૂળ નથી.
Oct 17,2019, 17:21 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસઃ રામ વિલાસ વેદાંતી મુસ્લિમ પક્ષના વકીલ સામે દાખલ કરશે FIR
અયોધ્યા કેસની સુપ્રીમમાં ચાલી રહેલી સુનાવણીમાં 40મા દિવસે બુધવારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને વાંધાજનક વ્યવહાર કર્યો હતો. તેમણે હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલા નકશાની નકલો ચાલુ સુનાવણી દરમિયાન ફાડી નાખી હતી. હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે વિવાદિત સ્થળે મંદિરની હાજરી સાબિત કરવા માટે પૂર્વ IPS કિશોર કુણાલના એક પુસ્તક 'Ayodhya Revisited'નો સંદર્ભ આપવાનો પ્રયાસ કર્યો હતો.
Oct 16,2019, 22:43 PM IST
Trending news
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ