રાજકોટમાં ડેન્ગ્યુથી 16 વર્ષની કિશોરીનું મોત

રાજકોટમાં વધુ એક દર્દીનું ડેંગ્યુથી મોત થયું છે. જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વરમાં રહેતી 16 વર્ષની કિશોરીનું ડેગ્યુથી મોત નિપજ્યું છે. પહ્મકુંવરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

Trending news