સાબરમતી આશ્રમ ખાતે યોજાઈ પ્રાર્થના સભા

અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં નેતાઓની હાજરી આપી હતી. આ સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગાંધીજીને પુષ્પાંજલિ આપી હતી. પ્રસંગે કોંગેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં બાળકો અને સ્વાછાગ્રહીઓ આશ્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Trending news