ભક્તિ સંગમ: જમીનથી 51 ફૂટે નીચે આવેલું પાલનપુરનું પાતાળેશ્વર મંદિર

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ મહાદેવ મંદિરમાં ગણના ધરાવતાં પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં દરરોજ આસ્થાનો ઘોડાપુર ઉમટે છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મ સાથે આ મંદિરની કથા સંકળાયેલી છે. કહેવાય છે કે, આ મંદિરના શિવલિંગનીચેથી એક સુરંગ પસાર થાય છે. જે સીધી જ પાટણ જાય છે. 51 ફૂટ ઉંચું અને 51 ફૂટ જમીનમાં ઊંડું આવુ મંદિર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર હોવાનું મનાય છે.

Trending news