જાણો કેમ અનેક જિલ્લાઓમાં ખાતરના વેચાણ પર લગાવવામાં આવી રોક

અરવલ્લી જિલ્લામાં DAPના જથ્થાનું વેચાણ બંધ કરાયું છે. મોડાસા, મેઘરજ સહિત તમામ જિલ્લામાં ખાતરના વેચાણ પર રોક લગાવવામાં આવી છે. DAPમાં 300થી 400 ગ્રામ ખાતર ઓછું મળતા હાલ NOT FOR SALEના બોર્ડ લગાવી દેવાયા છે. રાજકોટ અને જેતપુર યાર્ડમાં ખાતરના જથ્થાનું વજન ઓછું હોવાન કારણે હવે અરવલ્લીમાં પણ ખાતરના વેચાણ પર રોક લગાવવામાં આવી છે.

Trending news