આગરા નજીક ભીષણ અકસ્માત, વાંચીને રૂંવાટા થઈ જશે ઉભા

યમુના એક્સપ્રેસ વે પર રવિવારે મોડી રાતે ભીષણ રોડ અકસ્માત થયો. લખનઉથી દિલ્હી તરફ આવી રહેલી ડબલ ડેકર બસ રાતે ઝરણા નાળામાં ખાબકી. આ દુર્ઘટનામાં 29 મુસાફરોના મોત થયા છે.. તથા અનેક લોકો ઘાયલ થયા છે.  અકસ્માતનો ભોગ બનેલી બસનો નંબર UP33 8D 5877 છે.

Trending news