MLA હર્ષ સંઘવીએ કેમ લખ્યો શિક્ષણમંત્રીને પત્ર, જુઓ વિગત

ફી વધારા મુદ્દે થઈ રહેલી માથાકૂટ અંગે હર્ષ સંઘવીએ લખ્યો શિક્ષણ મંત્રીને પત્ર, પત્રમાં સંઘવીએ ત્રણ મુદ્દાઓનો કર્યો છે ઉલ્લેખ.FRCએ નક્કી કરેલી ફી લઈ રહી છે કે નહીં,વધારે ફી લેવાતી હોય તો કયા પગલાં લઈ શકાય છે અને સ્કૂલ અને વાલીઓ વચ્ચે મધ્યસ્થી કરવામાં આવે.

Trending news