हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અંતિમસંસ્કાર
અંતિમસંસ્કાર News
Famous writer
સુરત: શતાયુ લેખક નગીનદાસ સંઘવી પંચમહાભૂતમાં વિલીન, કામરેજમાં કરાયા અંતિમસંસ્કાર
શતાયુ લેખક નગીનદાસ સંઘવીનું રવિવારે અવસાન થતા આજે તેમના અંતિમ સંસ્કાર રાખવામાં આવ્યા હતા. કામરેજ નજીક આવેલા અંબોલી ગામના સ્મશાન ગૃહમાં તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. ખુબ જ નજીકનાં સગા સંબંધીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર સમયે તેમની બંન્ને દીકરી, દૌહિત્ર અને નજીકનાં મિત્રો તથા પરિવારનાં ગણત્રીનાં લોકોને જ હાજર રાખવામાં આવ્યા હતા.
Jul 13,2020, 16:24 PM IST
બનાસકાંઠા
પંચમહાભૂતમાં વિલીન થયો સંત સદારામબાપુ બાપુનો પાર્થિવ દેહ, ઉમટ્યું માનવ મહે
કાંકરેજના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુના આજે અંતિમ સંસ્કાર કરાવામાં આવ્યા હતા. બાપુના ટોટાણા આશ્રમના પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિથી કરાયા અગ્નિ સંસ્કાર સંતો દ્વારા બાપુને અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો. બાપુના અંતિમ દર્શન કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ પહોંચ્યા હતા.
May 15,2019, 18:59 PM IST
બનાસકાંઠા
ટોટાણાના સંત સદારામ બાપુ દેવલોક પામ્યા, દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
કાંકરેજના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુના આજે અંતિમ સંસ્કાર કરાશે. ભક્તો અને લોકોને બાપુના દર્શન થાય તે માટે આશ્રમથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાલખી યાત્રા ટોટાણાથી નીકળી થરા શહેરમાં કાઢવામાં આવી રહી છે.
May 15,2019, 11:11 AM IST
Trending news
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી
Sourav Ganguly
રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...
covid 19
ફરી આવશે લોકડાઉન? પાછો ચામાચિડિયાવાળો કોરોના...ચીનમાં નવા વાયરસથી હડકંપ
Rajkot
લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો ફરાર થયા