हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અર્થશાસ્ત્રી
અર્થશાસ્ત્રી News
અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
પોલ આર મિલ્ગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને નવા હરાજીના બંધારણો માટે મળ્યો નોબેલ
અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આ વખતે પોલ આર મિલ્ગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને મળ્યો છે. મિલ્ગ્રોમ અને વિલ્સનને આ પુરસ્કાર હરાજીના સિદ્ધાંતો અને નવા હરાજી ફોર્મેટ્સની શોધમાં સુધારા માટે મળ્યો છે.
Oct 12,2020, 16:30 PM IST
Economists
અર્થશાસ્ત્રીઓને આશંકા, અમેરિકામાં આવી શકે છે 1946 બાદની સૌથી મોટો મંદી
એનએબીઈના નિષ્ણાંત દળે અનુમાન વ્યક્ત કર્યું છે કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં અમેરિકાની જીડીપી પાંચ ટકા ઘટી જશે, ત્યાર બાદ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આ ઘટાડો રેકોર્ડ 33.5 ટકા હશે.
Jun 8,2020, 14:37 PM IST
Abhijeet Banerjee
ગરીબોને પૈસા આપો, લોન માફ કરો, અર્થતંત્રને સંકટમાંથી બહાર લાવવા અભિજીતની સલાહ
અભિજીત બેનર્જીએ કહ્યું કે, આપણે હજુ મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી નથી. આપણે જે પેકેજ આપ્યું છે તે જીડીપીના 1 ટકા બરાબર છે, જ્યારે અમેરિકા 10 ટકા સુધી પહોંચી ગયું છે. આપણે રાહત પેકેજ વધારવાની જરૂર છે.
May 5,2020, 12:36 PM IST
અભિજીત બેનર્જી
જો ભારતમાં રહ્યો હોત તો નોબેલ પુરસ્કાર ન મળત: બેનર્જી
અર્થવ્યવસ્થા પર અભિજીત બેનર્જીએ કહ્યું કે, હાલ એવું લાગતું નથી કે ઝડપથી આ સમસ્યામાંથી બહાર આવી શકશું. તેમાં હજુ સમય લાગશે.
Jan 26,2020, 20:04 PM IST
આરબીઆઇ
RBI ના ડે.ગવર્નરની દોડમાં પાત્રા, 3 અર્થશાસ્ત્રી અને IAS ઓફિસર પણ સામેલ
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ડેપ્યુટી ગર્વનરની નિયુક્તિની દોડ કેંદ્વીય બેંકના કાર્યકારી નિર્દેશક માઇકલ પાત્રા અને એમપીસી (નાણાકીય નીતિ સમિતિ)માં બહારના સભ્ય ચેતન ઘાટે સામેલ છે. માનવામાં આવે છે કે એફએસઆરએએસસીએ આ મુદ્દે 10 ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લીધો છે, જેમાં પાત્રા અને ઘાટે ઉપરાંત ત્રણ અન્ય અર્થશાસ્ત્રી અને બે આઇએએસ અધિકારી સામેલ છે.
Nov 10,2019, 11:38 AM IST
imran khan
ગધેડાઓ વેચીને ચાલી રહી છે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા, આમને સોંપાઇ જવાબદારી
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાં કામ કરી રહેલા પાકિસ્તાની અર્થશાસ્ત્રીને સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનનાં નવા ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે
May 5,2019, 17:21 PM IST
આર્થિક મંદી
2019 ના અંત સુધી આવી શકે છે આર્થિક મંદી, ઇકોનોમિસ્ટે જાહેર કરી ચેતાવણી
Feb 14,2019, 9:29 AM IST
પાકિસ્તાન
કટ્ટરપંથીઓ આગળ ઈમરાન ખાન પણ 'ઘૂંટણિયે પડ્યાં', કરવું પડ્યું આ કામ
પાકિસ્તાનની સરકારે કટ્ટરપંથીઓ આગળ ઝૂકી જતા શુક્રવારે મશહૂર અર્થશાસ્ત્રી આતિફ મિયાનું નવી બનેલી આર્થિક પેનલના સભ્ય તરીકે નામાંકન પાછું ખેંચ્યું. આતિફ મિયા અલ્પસંખ્યક એહમદી સમુદાયના સભ્ય છે. વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ (પીટીઆઈ)ની સરકારે આર્થિક સલાહકાર પરિષદ (ઈએસી) માટે મિયાના નામાંકનનો બચાવ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ 'કટ્ટરપંથીઓ આગળ ઘૂંટણિયે પડશે નહીં.'
Sep 8,2018, 8:14 AM IST
Trending news
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ