हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોનાને કારણે મોત
કોરોનાને કારણે મોત News
Corona's death
Corona નો કહેર : દક્ષિણ ગુજરાતમાં એક સાથે બે સહકારી ક્ષેત્રના દિગ્ગજોનાં મોત
દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રના બે અગ્રણીઓ જિલ્લાને ગુમાવવાનો વારો આવ્યો છે. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના પૂર્વ પ્રમુખ દિલિપભાઇ ભક્ત અને બારડોલી નાગરિક બેંકના ડિરેક્ટર જગુભાઇ પટેલ બંન્નેનું આજે કોરોનાના કારણે અવસાન થયા છે. આ સાથે જ શહેર તથા જિલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક 668 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે કોરોનાનાં નવા 309 અને જિલ્લાનાં 47 એમ કુલ 356 લોકો કોરોના મુક્ત થતા તેમને રજા આપવામાં આવી હતી. કોરોનાને અત્યાર સુધી 11457 લોકો મ્હાત આપી ચુક્યા છે.
Aug 8,2020, 16:10 PM IST
coronarvirus
કોરોના વાયરસ વિશે સર્ચ કરવામાં ભૂલભૂલમાં તમે આ ભૂલ તો નથી કરી બેસતા ને...
કોરોના વાયરસ (Coronavirus) દુનિયાભરમાં દહેશતનું કારણ બની ગયું છે. તેને પગલે અત્યાર સુધી 600થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીનથી શરૂ થયેલા આ વાયરલ હવે અનેક દેશો સુધી પહોંચી ચૂક્યો છે. તેનાથી બચવા માટે લોકો ઈન્ટરનેટ પર અલગ અલગ પ્રકારના ઉપાય શોધી રહ્યાં છે. પરંતુ કોરોના વાયરસથી હવે તમારે સૌથી વધુ હેકર્સથી ડરવાની જરૂર છે.
Feb 7,2020, 23:32 PM IST
coronarvirus
શું ભારતે પાકિસ્તાનના વિદ્યાર્થીઓને ચીનમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો?
ચીન (China) થી કોરોના વાયરસ (coronarvirus) થી પાકિસ્તાની વિદ્યાર્થીઓને બચાવવાના મુદ્દા પર વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે, અમે પાકિસ્તાન (Pakistan) સહિત તમામ પાડોશી દેશોના ચીનમાં ફસાયેલ તેમના વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે તો અમારા જહાજ મોકલ્યા હતા, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા છે, પરંતુ પાકિસ્તાને આ મામલે કોઈ જવાબ નથી આપ્યો. જેથી પાકિસ્તાની વિદ્યાર્થીઓને પરત લાવી શકાયા નથી.
Feb 7,2020, 22:36 PM IST
surat
ચીનથી આવેલો કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ભાગી
સુરતના મજુરા ગેટ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાંથી શંકાસ્પદ કોરોના વાઇરસનો દર્દી ભાગી જતા તંત્ર દોડતું થયું હતું. શરદી ખાંસી જણાતાં વરાછાનો 41 વર્ષનો શખ્સ સારવાર માટે આવ્યો હતો. આ શખ્સ 19 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ આ યુવાનને શોધવા લાગી છે.
Feb 5,2020, 22:42 PM IST
coronarvirus
આરોગ્ય વિભાગના અગ્ર સચિવે આપ્યા કોરોના વાયરસના ગુજરાતના અપડેટ
કોરોના વાયરસ (coronarvirus) દુનિયાના 18થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ચીનમાં 425 લોકોનો ભોગ આ વાયરસ (corona virus) ને કારણે લેવાયો છે. ચીનમાં ફસાયેલા મોટાભાગના ભારતીયો પરત આવી ગયા છે. આ વચ્ચે ચીનથી આવેલા કેરળના ત્રણ લોકોનો ટેસ્ટ પોઝીટિવ આવ્યો હતો. ત્યારે આ વાયરસની ગુજરાતમાં શુ સ્થિતિ છે તે વિશે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ માહિતી આપી. તેમણે કહ્યું કે, ગુજરાતના 930 લોકો ચીનથી પરત આવી ગયા છે. જોકે, હજુ સુધી ગુજરાતમાં કોઈ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
Feb 5,2020, 19:37 PM IST
coronarvirus
રાજકોટનો કોઈ પણ વ્યકિત ચીન ગયો હોય તો સંપર્ક કરવા સૂચના
રાજકોટમાં કોરોના વાયરસને લઈ તંત્ર સજ્જ બન્યું છે. કલેકટર રેમ્યા મોહને રાજકોટનો કોઈ પણ વ્યકિત ચીન ગયો હોય તો સંપર્ક કરવા સૂચના આપી છે. હાલ રાજકોટના 4 વિદ્યાર્થીઓ ચીનમાં હોવાનું સામે આવ્યું છે. આ તમામ 4 વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કર છે. ત્યારે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રયાસો શરૂ કરાયા છે.
Jan 29,2020, 15:00 PM IST
coronarvirus
ચીનમાં ફસાયેલા 17 વિદ્યાર્થીઓને હેમખેમ બચાવી લેવાયા, વડનગરના ભાઈ-બહેનનું જ
ચીનમાં જે રીતે કોરોના વાયરસ (coronarvirus)નો કહેર ફેલાયો છે, તે જોતા સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. વિશ્વના અન્ય દેશો ચેકિંગ વગર ચીનમાંથી એક ટાંકણી પણ પોતાના દેશમાં આવવા દેતા નથી. ત્યારે હાલ ભારતમાં કેટલાક લોકો ચીનમાં ફસાયા છે. ત્યારે 23 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયેલા હોવાનું કહેવયા છે. ત્યારે જુનાગઢના 6 અને રાજકોટના 11 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે. જુનાગઢના 4 વિદ્યાર્થીઓ ગઈ કાલે પરત ગુજરાત આવ્યા હતા. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ વિદેશમંત્રી જયશંકરને વાત કરતા ત્વરિત પગલાં લેવાયા હતા. પોતાના સંતાનો પરત ફરતા માતાપિતાએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો.
Jan 28,2020, 10:08 AM IST
Trending news
Suryakumar Yadav
હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ?
Ambalal Patel
ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
Business
Zomatoના માલિકની પત્નીએ બદલી અટક, પતિની સાથે એક દિવસ માટે બની ડિલિવરી એજન્ટ
ISRO
આજે ટકરાશે સૌર તોફાન! સેટેલાઇટ-મોબાઇલ થઈ જશે બંધ, જાણો ભારતમાં કેટલો છે ખતરો?
amitabh bachachan
અમિતાભ નહીં આ હીરો હતો જયાનો પહેલો પ્રેમ! પહેલી મુલાકાતમાં જ થઈ ગઈ હતી ફિદા
Tech
iPhone 17 માં Apple કરશે ધમાકો! હોઈ શકે છે નવી ડિસ્પ્લે ટેક્નોલોજી, સામે આવી આ વાત
fix pay
ગુજરાત સરકાર આજે ફિક્સ પેના સમય મર્યાદામાં ઘટાડાની કરી શકે છે જાહેરાત : સૂત્ર
battle
છેલ્લા 5 વર્ષમાં થયા 5 સૌથી ખતરનાક યુદ્ધ! દુનિયાભરમાં જોવા મળે છે તેની આફ્ટર ઈફેક્ટ
Niacin
આ વસ્તુની ઉણપથી થઈ શકે છે ડિમેન્શિયા જેવી બીમારીઓ, તેનાથી બચવા ખાઓ આ 5 વસ્તુઓ
dussehra 2024
10 ઘણો લાભ આપશે આ વર્ષે દશેરા! 3 રાશિવાળા જાતકોની પલટાશે કિસ્મત, વિશ્વાસ નહીં કરો