हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગોમતી ઘાટ
ગોમતી ઘાટ News
દેવભૂમિ દ્વારકા
Heavy Currents In Sea Amidst Rainy Weather In Devbhoomi Dwarka
Heavy Currents In Sea Amidst Rainy Weather In Devbhoomi Dwarka
Aug 12,2020, 18:20 PM IST
દ્વારકા
મહા વાવાઝોડાને પગલે દ્વારકાના તમામ બીચ લોકોને ન જવા સૂચના
દ્વારકામાં મહા વાવાઝોડાના ખતરાના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક કલેકટરએ જાહેરનામું બહાર પાડ્યું છે. પવિત્ર ગોમતી ઘાટ તેમજ દ્વારકા જિલ્લામાં આવેલ બીચ પર લોકોને જવા પર રોક લગાવી છે. તારીખ 6થી 8 સુધી સમુદ્રી બીચ પર જવા પર સલામતી ભાગ રૂપે રોક લગાવી છે.
Nov 6,2019, 10:42 AM IST
દ્વારકા
ભાઇબજીના દિવસે દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન માટે ઉમટ્યા ભક્તો
આજે ભાઈ બીજનો તહેવારને અનુલક્ષીને દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા. મથુરામાં ભાઈબીજનાં સ્નાન જેટલું મહત્વ દ્વારકાની ગોમતી નદીનું માનવામાં આવે છે
Oct 29,2019, 14:59 PM IST
દ્વારકા
દ્વારકાના ગોમતી ઘાટ પર ભયજનક મોજા ઉછળ્યા, સેલ્ફી લેવા લોકો ટોળે વળ્યા
હાલ ક્યાર વાવાઝોડાના કહેરની અસરને કારણે દ્વારકાના ગોમતી ઘાટ પર ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દિવાળી નિમિત્તે દ્વારકાના દર્શનાર્થે અને ગોમતી સ્નાન માટે આવતા યાત્રિકોમાં હાલાકી જોવા મળી રહી છે
Oct 28,2019, 14:05 PM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ગોમતી ઘાટમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને થશે મોક્ષની પ્રાપ્તિ
આમ તો જયા દ્વારકા ઘીસ જગત નો તાત બિરાજે તેવા દ્વારકા ધામ નાં જગત મંદિર ના 56પગથિયે આવેલ પવિત્ર ગોમતી નદી આવેલી છે ખળ ખળ વહેતી અને સમુદ્ર સાથે સંગમ કરતી આં ગોમતી ઘાટ પર ગુજરાત અને દેશ વિદેશ થી લોકો અહી પોતાના સ્વજન નાં મૃત્યુ બાદ તેમના અસ્થી વિસર્જન કરવા અહી આવે છે અને મૃતક સ્વજન ને મોક્ષ ની પ્રાપ્તિ અર્થે આહી આવે છે તેમ શ્રાદ્ધ નાં માસ માં તેમજ બારે માસ અહી પિંડ દાન કરવા લોકો આવે છે. બ્રહ્મણ પાસે વિધિવિધાન થી પૂજા બાદ પિંડ દાન કરી લોકો પોતાના પિતૃ ઓ ને મોક્ષ મળે તે માટે તેઓ ગોમતી સ્નાન કરી ભગવાન વિષ્ણુ એટલે કે દ્વારકા ઘીસ નાં દરસન કરી આં પુન્પ્રાપ્ત કરે છે.માટે મુક્તિ અને મોક્ષ નું આં પરમ વિષ્ણુ ધામ દ્વારિકા માં ભાદરવા માસ માં પિતૃ તર્પણ માટે શેષઠ માનવામાં આવે છે.અહી ગોમતી નદી ના નારાયણ ઘાટ પર પિંડ દાન નું મહત્વ રહેલું છે.
Sep 24,2019, 9:44 AM IST
Trending news
spiritual
પિતૃઓના પિંડદાન માટે વિદેશી મહિલાઓ પણ સાત સમુંદર પારથી અહીં આવી કરેછે પૂર્વજોની પૂજા
Stamp Duty
ફ્લેટ બુક કરાવતી વખતે જ ભરવી પડશે સ્ટેમ્પ ડ્યુટી, નહીં તો પઝેશન પર રજિસ્ટ્રી અટકશે
pakistan
હોટલમાં છોકરીઓ સાથે ઝડપાયો હતો આ ક્રિકેટર, પરિવારે પિતરાઈ બહેન સાથે કરાવી દીધા લગ્ન
Business
Jio પ્લાન, 10 રૂપિયામાં દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, જાણો કયો છે આ પ્લાન
stock market
બજાર તૂટ્યું તોય કમાણી કરી રહ્યાં છે અનિલ અંબાણી! જાણો અચાનક કયો શેર આવ્યો ચર્ચામાં
supreme court
'ભગવાનને તો રાજકારણથી દૂર રાખો....' તિરુપતિ લાડુ વિવાદ મામલે SCની તીખી ટિપ્પણી
Team India
IND vs BAN: કાનપુરમાં ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ધમાકો, તોડી દીધા બે મોટા વર્લ્ડ રેકોર્ડ
birds
વિદેશી પક્ષીઓને પસંદ છે ગુજરાતનું આ શહેર! રાજ્યના આ જિલ્લામાં વસે છે સૌથી વધુ પક્ષીઓ
diwali 2024
30 વર્ષ બાદ શનિ બનાવશે દુર્લભ યોગ, આ વખતે દિવાળી આ 3 રાશિવાળા માટે જબરદસ્ત રહેશે
Moodeng memecoin
રોકેટની ઝડપ! 17 દિવસમાં 1 લાખ રૂપિયા બન્યા 100 કરોડ, જો જો ટાઢાપોળના ગપ્પાં નથી