हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભવાન ભરવાડ
ભવાન ભરવાડ News
ભાજપ
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં પોલીસે પાડ્યાં દરોડા , જુઓ વિગત
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં પોલીસે દરોડા પાડ્યાં છે. હોટલમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે આ દરોડા પાડવામાં આવ્યાં છે. જેમાં 10થી વધુ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. જ્યારે પાંચથી છ મોંઘીદાટ કાર પણ જપ્ત કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય, ભાજપ અગ્રણી ભવાન ભરવાડની છે હોટલ. સોલા પોલીસે ગોકુલ હોટલમાં રેડ કરી. ઘેટા-ઊન નિગમના ચેરમેન છે ભવાન ભરવાડ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન.
Jun 28,2019, 19:25 PM IST
ભવાન ભરવાડ
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં રેડ
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં સોલા પોલીસ દ્વારા જુગારધામ ઝડપી લેવામાં આવ્યું છે. ગોકુલ હોટલમાં રેડ કરીને પોલીસે 10 જેટલા જુગારીઓને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને જુગારધામ ઝડપી લેવામાં આવ્યું છે.
Jun 28,2019, 18:51 PM IST
state govt.
ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી શું કરવા કહ્યું
માલધારીઓના પ્રશ્ને ભવાન ભરવાડે સરકાર સાથે કરી મુલાકાત. સરકારે શહેર કે ગામ બહાર જગ્યા આપવા આપી હૈયા ધારણા. માલધારીઓ પાસે જગ્યા માટે મંગાવ્યા સૂચન. ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી સૂચન આપવા કરી અપીલ.
May 20,2019, 19:55 PM IST
state govt.
ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી શું કરવા કહ્યું
માલધારીઓના પ્રશ્ને ભવાન ભરવાડે સરકાર સાથે કરી મુલાકાત. સરકારે શહેર કે ગામ બહાર જગ્યા આપવા આપી હૈયા ધારણા. માલધારીઓ પાસે જગ્યા માટે મંગાવ્યા સૂચન. ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી સૂચન આપવા કરી અપીલ.
May 20,2019, 13:04 PM IST
AMC-Herdsmen Clash Case
પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેમ લખ્યો પત્ર?
અમદાવાદમાં ઢોર પકડવા મુદ્દે થયેલી ઘટના બાબતે પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ ભવાન ભરવાડે પત્ર લખ્યો. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને લખવામાં આવ્યો આ પત્ર. સમાજના લોકો સાથે અત્યાચાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
May 13,2019, 20:55 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી