हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
24 patients recovered
24 patients recovered News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 31 કેસ, 24 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં આજે કોરોનાના નવા 31 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,526 નાગરિકો દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે રસીના કુલ 23,786 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
May 14,2022, 19:42 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 29 નવા કેસ, 24 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાનો કહેર તબક્કાવાર રીતે ધીરે ધીરે વધી રહ્યો છે. આજે રાજ્યમાં 29 નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,654 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 4,62,380 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
Nov 15,2021, 20:20 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 24 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર 21 કેસ નોંધાયા છે. રાજ્યના 24 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,802 દર્દીઓએ કોરોનાને અત્યાર સુધીમાં મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજો થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 5,00,105 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Aug 10,2021, 19:58 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 23 કેસ, 24 દર્દી સાજા થયા, 01 દર્દીનું મોત
ગુજરાતમાં કોરોનાનો કહેર તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના આજે નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 8,14,720 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે રાજ્યના કોરોનાથી સાજા થનારા લોકોનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ ઝડપથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 5,93,263 લોકોનું રસીકરણ થયું હતું.
Aug 6,2021, 20:23 PM IST
Trending news
Team India
પાડોશી દેશમાંથી આવી રહ્યા છે અજીબોગરીબ અવાજ, પાકની હાર પર દિલ્હી પોલીસે લીધી મજા
Relationship Tips
પાર્ટનર સાથે બનાવવું છે વિરાટ-અનુષ્કા જેવું બોન્ડિંગ ? તો અપનાવો આ રિલેશનશીપ ટીપ્સ
Ahmedabad
અમદાવાદની બે સગીર બહેનપણીઓ બોયફ્રેન્ડ સાથે ગોવા ફરવા ગઈ, ને માતાપિતાએ ગામમાં ગોતમગોત
Gold rate
ભાવમાં જોરદાર કડાકો...અમદાવાદ-રાજકોટ, વડોદરા-સુરતમાં આજે શું છે સોના-ચાંદીના ભાવ?
Detox Water
શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત