हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Amrinder Singh
Amrinder singh News
Charanjit Singh Channi
ચરણજીત સિંહ ચન્ની બન્યા પંજાબના CM, સુખજિન્દર રંધાવા-ઓપી સોનીએ લીધા મંત્રી પદના શપથ
પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રી તરીકે દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પર પસંદગીનો કળશ ઢોળ્યો. ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજ ભવન ખાતે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લીધા.
Sep 20,2021, 12:56 PM IST
Charanjit Singh Channi
પંજાબ: શપથગ્રહણ પહેલા પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, સુનિલ જાખડે નારાજગી વ્યક્ત કરી
પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી અને ચરણજીત સિંહ ચન્ની નવા સીએમ તરીકે આજે સવારે 11 વાગે શપથ લેશે.
Sep 20,2021, 11:25 AM IST
farmers protest
Farmers Protest: ખેડૂતો 30 જાન્યુઆરીએ ઉજવશે સદ્ભાવના દિવસ, કરશે ઉપવાસ
ખેડૂત સંગઠનોના નેતાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, કેન્દ્રના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતો 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર સદ્ભાવના દિનની ઉજવણી કરશે અને એક દિવસીય ઉપવાસ કરશે
Jan 29,2021, 23:55 PM IST
કરતારપુર કોરિડોર
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત 575 શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો જશે કરતારપુર
કરતારપુર સાહિબ જનારા પ્રથમ જથ્થામાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, હરસિમરત કૌર બાદલ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પંજાબના તમામ સાંસદો અને ધારાસભ્યો સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબરના રોજ લાંબી ચર્ચાઓના અંતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતાપુર કોરિડોર માટે શ્રદ્ધાળુઓને આવવા-જવાની પરવાનગી આપવા સહિતના અનેક મુદ્દે કરાર કરાયા હતા.
Oct 29,2019, 23:15 PM IST
Amrinder Singh
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, જો સિદ્ધુ કામ નથી કરવા ઇચ્છતા તો હું શું કરૂ
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સોમવારે કહ્યું કે, જો નવજોત સિંહ સિદ્ધુ પોતાનું કામ નથી કરવા ઇચ્છતા તો તે અંગે હું કંઇ પણ કરી શકુ નહી. સિંહે કહ્યું કે, સિદ્ધુને પોતાનાં નવા પોર્ટફોલિયોનો સ્વિકાર કરવો જોઇએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારમાં એક અનુશાસન હોય છે, જે પ્રભાવી રીતે કામ કરે છે. જો કે સિદ્ધુ સાથે સુલહનો કોઇ પ્રયાસ કર્યો છે ? તેવુ પુછાતા તેમણે કહ્યું કે, તેની કોઇ જરૂરિયાત નથી. તેમણે કહ્યું કે, મારો સિદ્ધુ સાથે કોઇ વિવાદ નથી. અને જો સિદ્ધુને મારી સાથે કોઇ સમસ્યા હોય તો તેમણે મારી સાથે વાત કરવી જોઇએ. અમરિંદર સિંહે કહ્યું કે, જો કોઇ મંત્રી કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામું મોકલે છે તો તેમાં પણ કોઇ સમસ્યા નથી.
Jul 15,2019, 18:10 PM IST
Navjot Singh Sidhu
સિદ્ધુએ CMના બદલે રાહુલ ગાંધીને મોકલ્યું રાજીનામું, મંત્રીએ આ ખોટું
ટ્વીટર પર પોતાનું રાજીનામું પોસ્ટ કરતા સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, મારુ રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે 10 જુન 2019ના રોજ પહોંચી ગયું હતું
Jul 14,2019, 20:55 PM IST
Navjot Singh Sidhu
મોહાલીમાં સિદ્ધુ રાજનીતી ક્યારે છોડી રહ્યા છો? ના પોસ્ટર લાગતા ચકચાર
સિદ્ધુએ એપ્રીલમાં રાહુલ ગાંધીની અમેઠીથી સંપુર્ણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જો રાહુલ અહીંથી ચૂંટણી હારી ગયા તો તેઓ રાજનીતિ છોડી દેશે
Jun 21,2019, 20:26 PM IST
Punjab Petrol Diesel Prices
પેટ્રોલમાં 5 રૂપિયા તો ડિઝલની કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો થયો
પંજાબની કેપ્ટન અમરિંદર સિંહ સરકારે સોમવારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો છે
Feb 18,2019, 22:18 PM IST
નવજોતસિંહ સિદ્ધુ
વિવાદ થવા છતાં 'વટ કે સાથ' PAK ગયેલા સિદ્ધુની પંજાબના જ CMએ જ કાઢી આકરી ઝા
કરતારપુર કોરિડોર ખોલવાના અહેવાલોની સાથે જ તેને સંલગ્ન રાજકારણમાં અને વિવાદ પણ ગરમાવા લાગ્યો છે.
Nov 28,2018, 8:05 AM IST
punjab weather
વરસાદ ગાંડોતુર: પંજાબ અને હિમાચલ સહિત સમગ્ર ઉત્તરભારતમાં 11ના મોત
હિમાચલમાં ભારે વરસાદથી બે લોકોનાં મોત, જમ્મુ કાશ્મીરમાં પાંચના મોત અને 29 લોકોને બચાવવામાં આવ્યા
Sep 24,2018, 23:26 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો બાંગ્લાદેશના જાકર અલીનો કેચ! સ્ટેડિયમ કેમ કહેવામા
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી