हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bail application
Bail application News
Ahmedabad
નિત્યાનંદની બંને સાધ્વીઓની જામીન અરજી પર ચુકાદો મોકૂફ
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયા તત્વની કાયમી જામીન અરજી પરના ચુકાદામાં કોર્ટે મુદત આપી. કોર્ટ પોતાનો ચુકાદો 7 ફેબ્રુઆરી પર મોકૂફ રાખ્યો છે. બંને સાધિકાઓએ કેસમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.
Feb 5,2020, 20:15 PM IST
Ahmedabad Sessions Court
હાર્દીક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં કરી જામીન માટે અરજી
હાર્દિક પટેલે જામીન મેળવા માટે કરી અરજી અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન મેળવા કરી અરજી જેના પર 24 જાન્યુઆરી એ સુનવણી હાથધરવામાં આવશે.
Jan 20,2020, 21:45 PM IST
hearing
DSP કાંડ: આજે હાઇકોર્ટમાં અનિતા અને હિતેનની જામીન અરજી પર થશે સુનાવણી
DPS સ્કૂલ વિવાદ મામલો પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપલ અનિતા દુઆએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. બંનેએ નીચલી કોર્ટના ચુકાદાને HCમાં પડકાર્યો છે. આજે અનિતા દુઆની આગોતરા જામીન અરજી પર HCમાં સુનવણી હાથધરવામાં આવશે.
Dec 17,2019, 17:30 PM IST
Nityanand Ashram dispute
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમની બંને સાધ્વીની જામીન અરજી પર ચુકાદો
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણ પ્રિયા, પ્રિયા તત્વની કાયમી જામીન અરજી પર વધુ સુનવણી 13 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. આરોપીઓના વકીલની કોર્ટમાં રજુઆત હતી કે, અપહરણ જેવો કોઈ ગુનો બન્યો નથી. લગાવાયેલા તમામ આરોપ ખોટા છે માટે બંન્નેના જામીન અરજી મંજૂર કરવામાં આવે. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે, હેબિયર્સ કોપર્સની અરજી હાલ હાઇકોર્ટમાં પેન્ડિગ છે. હજુ નિત્યનંદિતા ક્યાં છે તેની જાણ પોલીસને નથી. બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વધુ સુનવણી 13 ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટ આજે ચુકાદો આપી શકે છે.
Dec 13,2019, 10:07 AM IST
મંજૂલા શ્રોફ
મંજૂલા શ્રોફ સહિત 3ની જામીન અરજી કોર્ટે ફગાવી
Dps વિવાદ મામલો ceo મજુલા શ્રોપ ,હિતેન વસંત અને અનિતા દુઆ ની આગોતરા જામીન અરજી કોર્ટ ફગાવી દીધી છે. અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી કોર્ટનું અવલોકન આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો છે અને કેસની તપાસમાં આરોપીઓની હાજરી ની જરૂર છે માટે આગોતરા જામીન આપી શકાય નહીં.
Dec 11,2019, 17:55 PM IST
verdict
નિત્યાનંદ આશ્રમની સાધિકાઓની જામીન અરજી મુદ્દે 13 ડિસેમ્બરે આવશે ચુકાદો
નિત્યાનંદ આશ્રમની સાધિકાઓની જામીન અરજી મુદ્દે 13 ડિસેમ્બરે આવશે ચુકાદો
Dec 11,2019, 16:20 PM IST
નિત્યાનંદ આશ્રમ વિવાદ
નિત્યાનંદ આશ્રમ વિવાદ: આરોપી સાધ્વીઓને આજે રજૂ કરાશે કોર્ટમાં
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો આરોપી પ્રાણ પ્રિયા અને પ્રિયા તત્વાની જામીન અરજી પર આવતી આજે અમદાવાદ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
Dec 7,2019, 11:21 AM IST
ઢબુડી માતા
ઢબુડી માતાએ ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી, 6 સપ્ટેમ્બરે સુનાવણી
ધર્મના નામે ધતિંગ કરીને પોતાને ઢબુડી મા બની ને ફરતો ધનજી ઓડે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આ મામલે ધનજી ઓડે ધરપકડથી બચવા માટે અગોતરા જામીન અરજી કરી છે. જોકે આ અરજીને લઇને આગામી 6 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધવામાં આવશે
Aug 31,2019, 12:51 PM IST
Nirav Modi
લંડનમાં ભાગેડૂ નીરવ મોદીના જામીન નામંજૂર
લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે ભાગેડૂ નીરવ મોદીના જામીન નામંજૂર કર્યા છે જેને પગલે નીરવ મોદીને હવે 23 મે સુધી લંડની જેલમાં જ રહેવું પડશે, 20 માર્ચે લંડનમાંથી નીરવ મોદી પકડાયો હતો
Apr 26,2019, 16:10 PM IST
પાટીદાર નેતા
અલ્પેશ કથિરીયાના જામીન રદ્દ કરવા કરાઇ અરજી, કોર્ટ 15મી આપશે ચુકાદો
અલ્પેશ કથિરીયાનાં રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ્દ કરી તેને ફરીથી જેલમાં મોકલવા માટેની કરાયેલી અરજીમાં બંને પક્ષોની દલીલો સુરત જીલ્લા કોર્ટમાં શુક્રવારે સવારે કરવામાં આવી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટ 15મી જાન્યુઆરીનાં રોજ પોતાનો ચુકાદો સંભળાવશે.
Jan 11,2019, 18:16 PM IST
Trending news
breaking news
ટોપી વેચવાના નામે પિતા પુત્રને ટોપી પહેરાવી! બાંધી રાખી-મારીને માંગી 5 કરોડની ખંડણી
breaking news
ભોપાલમાંથી પકડાયું 1814 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS અને NCBનું સંયુક્ત ઑપરેશન
health
જો 2 દિવસ સુધી પાણી પીવા ન મળે તો શું થાય? જાણો સ્વાસ્થ્યને થતી અસરો
Health Benefits Of Rubbing Palms
Palm Rubbing: બંને હાથ ઘસવાથી સારું રહેશે તમારું સ્વાસ્થ્ય, જાણો કઈ રીતે થશે ફાયદો
health tips
આ લીલા શાકભાજીનો રસ સવારે ખાલી પેટ પીવો, સાંધામાં જમા થયેલો યુરિક એસિડ તરત જ દૂર થશે
health
ડાયાબિટીસના દર્દીઓના 'સાચા મિત્ર' છે સૂકા અંજીર, ડાયટિશિયન પાસેથી જાણો
Dakor Temple
ડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહિ જાય! મંદિર દ્વારા કરાઈ વિના મૂલ્યે ભોજનની જાહેરાત
Suryakumar Yadav
હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ?
Ambalal Patel
ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
Business
Zomatoના માલિકની પત્નીએ બદલી અટક, પતિની સાથે એક દિવસ માટે બની ડિલિવરી એજન્ટ