हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bihar Government
Bihar government News
Sarkari Yojana
સરકાર ખેડૂતોને આ કામ માટે આપે છે 4.50 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ઉઠાવી શકો ફાયદો
Sarkari Yojana: સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ રાજ્યમાં ખેડૂતો માટે આ એક એવી યોજના છે જે તેમને સારો એવો ફાયદો કરાવી શકે છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Feb 8,2025, 14:23 PM IST
big breaking
બિહારમાં રાજકીય હલચેલ તેજ: ગમે ત્યારે પડી શકે મહાગઠબંધનની સરકાર, આવતીકાલે નીતિશ કુમાર લઈ શકે મુખ્યમંત્રી પદના શપથ
BREAKING: Nitish Kumar likely to take oath as Bihar CM tomorrow with BJP's backing
Jan 27,2024, 16:05 PM IST
FARMER SUBSIDY
ખેડૂતોની આવક વધારવા સરકારનું મોટું આયોજન, આ કામ માટે અપાશે અઢી લાખ રૂપિયા
Farmers : સરકાર તરફથી 5 લાખ રૂપિયાના સમગ્ર ખર્ચ પર 2.5 લાખ રૂપિયાની સબસિડી આપવાની જોગવાઈ છે.
Aug 20,2023, 10:23 AM IST
Indian farmers
ખેડૂતોને મળી ભેટ, હવે સરકાર આપી રહી છે 50 ટકા સબસિડી, 15 જુલાઇ સુધી કરો એપ્લાય
Subsidy For Farmers: PM કિસાન સન્માન નિધિનો 14મા હપ્તા (pm kisan 14th installment)ના પહેલા ખેડૂતોને સારા સમાચાર મળ્યા છે. હવે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને 50 ટકા સબસિડીનો લાભ મળશે.
Jul 3,2023, 21:35 PM IST
7th Pay Commission
મોંઘવારી ભથ્થાને લઇને આવ્યું નવું અપડેટ, આ દિવસે ખાતામાં આવશે મોટી રકમ
7th Pay Commission DA Hike: સરકારના કર્મચારીઓ અને પેંશનધારકો માટે મોંઘવારી ભથ્થાને 4 ટકાના દરથી વધારવામાં આવ્યો છે.
Apr 15,2023, 8:38 AM IST
Bihar Government
બિહાર રાજ્યમાં બાળકો હવે 5 દિવસ અભ્યાસ કરશે, એક દિવસ ‘નો બેગ ડે’ રહેશે
Bihar Government Five Days School
Nov 11,2022, 21:50 PM IST
Begusarai
બેગૂસરાયમાં ક્રિમિનલોએ 30 કિલોમીટર સુધી કર્યું ફાયરિંગ, એકનું મોત, 10 ઈજાગ્રસ્ત
બિહારના બેગૂસરાયમાં ક્રિમિનલોનો આત્મવિશ્વાસ આસમાને છે. નેશનલ હાઈવે પર બે દબંગોએ બાઇક પર સવાર થઈને આશરે 30 કિલોમીટર સુધી ફાયરિંગ કર્યું છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
Sep 13,2022, 22:20 PM IST
Nitish Kumar
અરૂણ જેટલી જીવિત હોત અને સુશીલ મોદી સાઇડલાઇન થયા ન હોત તો બચી જાત ભાજપ-જેડીયૂની સરકા
ગત 9 વર્ષોમાં પરિસ્થિતિઓ ખૂબ બદલાઇ ગઇ છે અને નીતીશ પણ મોદી વિરોધીનો રાગ 2017 માં જ છોડી ચૂક્યા છે. જ્યારે તેમણે આરજેડીનો સાથ છોડીને ફરીથી ભાજપ સાથે બિહારમં સરકર બનાવી હતી.
Aug 24,2022, 9:05 AM IST
bihar
મહાગઠબંધન સરકારમાં નીતિશ, તેજસ્વી સહિત 72 ટકા મંત્રી સામે ક્રિમિનલ કેસ, ADR રિપોર્ટ
Bihar News: હાલમાં ભાજપનો સાથ છોડી આરજેડી સાથે સરકાર બનાવનાર નીતિશ કુમારે મંગળવારે પોતાની કેબિનેટનો વિસ્તાર કર્યો હતો. ત્યારબાદ એડીઆરે સીએમ સહિત 33માંથી 32 ધારાસભ્યોના એડિડેવિટનું વિશ્લેષણ કર્યું છે.
Aug 17,2022, 20:17 PM IST
Nitish Kumar
નીતિશની નવી સરકાર પર સંકટના વાદળો, મંત્રી ન બનાવવાથી જેડીયૂના 5 ધારાસભ્યો નારાજ
નીતિશ કુમારે પોતાના નવા મંત્રીમંડળનો વિસ્તાર કરતા 31 નવા ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કર્યા છે. આ વચ્ચે જાણકારી સામે આવી છે કે જેડીયૂના પાંચ ધારાસભ્યો નારાજ હોવાને કારણે શપથ ગ્રહણ કાર્યક્રમમાં પહોંચ્યા નહીં.
Aug 16,2022, 22:37 PM IST
Nitish Cabinet
કાલે નીતીશ મંત્રીમંડળનું વિસ્તરણ, શાહનવાઝ હુસૈન સહિત આ લોકો બની શકે છે મંત્રી
બિહારમાં 9 ફેબ્રુઆરીએ લાંબા સમય બાદ નીતીશ કેબિનેટનો વિસ્તાર થવાનો છે. તે જાણવા મળી રહ્યું છે કે મંત્રીમંડળ વિસ્તારમાં નવા ચહેરાની સાથે જેડીયૂમાં સામેલ થયેલા બીએસપીના મોહમ્મદ જમાં ખાન અને એનડીએ સરકારને સમર્થન આપનાર અપક્ષ ઉમેદવાર સુમિત સિંહને પણ સ્થાન આપવામાં આવી શકે છે.
Feb 8,2021, 20:31 PM IST
Nitish Kumar
Bihar: બધાને ફ્રી કોરોના વેક્સિન, 20 લાખ નોકરી, ચૂંટણી વાયદાને કેબિનેટની મંજૂરી
નીતીશ સરકારની કેબિનેટની બેઠકમાં મંગળવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા જે અંતર્ગત ચૂંટણી દરમિયાન ભાજપના બે મોટા વાયદાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. તેમાં ફ્રી કોરોના વેક્સિન અને 19 લાખ લોકોનો રોજગાર આપવાના મુદ્દા સામેલ છે.
Dec 15,2020, 21:32 PM IST
Bihar Government
બિહારમાં કોરોનાનો કેર, 16થી 31 જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન
કોરોનાના વધતા કેસને જોતા નીતીશ સરકારે ફરીથી લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. બિહારમાં બધા જિલ્લા મુખ્યાલય અને બ્લોક મુખ્યાલયમાં 16થી 31 જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે.
Jul 14,2020, 17:02 PM IST
nepal
નેપાળની વધારે એક અવળચંડાઇ,ડેમનાં રિપેરિંગમાં અવરોધ પેદા કર્યો, બિહારમાં પુરની શક્યતા
નેપાળની (NEPAL) વધારે એક વિચિત્ર હરકત સામે આવી છે. નેપાળની આ હરકતનાં કારણે બિહારમાં પુરની સ્થિતી સર્જાઇ શકે છે. નેપાળ સરકારે બિહારનાં પૂર્વી ચંપારણનાં ઢાકા તાલુકા વિ્તારમાં લાલ બકેલા નદી પર બની રહેલા તટીય બંધનાં પુન:નિર્માણનું કામ અટકાવી દીધું છે. બિહારનાં જળ સસાધન મંત્રી સંજય કુમાર ઝાએ જણાવ્યું કે, નેપાળ ગંડક ડેમનું સમારકામ જરૂરી છે, જો કે નેપાળ સરકાર દ્વારા સમારકામ માટેની મંજુરી નથી આપવામાં આવી રહી. જ્યારે લાલ બકેયા નદીમાં નો મેન્સ લેન્ડ નો હિસ્સો છે.
Jun 22,2020, 19:28 PM IST
COCA-COLA
આ નાનકડા ફળને કારણે બિહારના ખેડૂતોના ઘરમાં થશે પૈસાનો વરસાદ
પ્રેમ કુમારે દાવો કર્યો છે કે હાલમાં સરકારના પ્રયાસથી શાહી લીચી, જર્દાળુ કેરી તેમજ મઘઈ પાનને જીઆઇ ટેગ મળ્યો છે જેના કારણે ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે. બિહારની લીચી પોતાના ખાસ સ્વાદ અને સુગંધ માટે ફેમસ
Feb 16,2020, 17:51 PM IST
બિહાર
બેકાબૂ મગજના તાવને લઇ SCમાં અરજી, કોર્ટની કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ
બિહારમાં બેકાબૂ મગજનો તાવ એટલે ઇન્સેફાઇટિસ સિંડ્રોમ (એઇએસ)ના કહેરથી બાળકોને બચાવવા અને તત્કાલ નિષ્ણાતોની મેડિકલ બોર્ડ રચનાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે.
Jun 24,2019, 12:31 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી