हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Broken
Broken News
Ind vs SA
આવેશ ખાનના ઘાતક બોલથી આશ્ચર્યચકિત: ડુસેનના બેટના બે ફાડિયા કર્યા, VIDEO વાયરલ
India vs South Africa: ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર આવેશ ખાને પોતાના એક ઘાતક બોલથી આફ્રિકી બેટ્સમેન રાસી વેન ડર ડુસેનના બેટના બે ફાડિયા કરી મૂક્યા હતા. સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
Jun 10,2022, 14:34 PM IST
New Virus
VADODARA માં આવ્યો એક નવો વાયરસ, તેની દવા નહી મળે તો ખેડૂતોની કમર તુટી જશે
પાદરા તાલુકાના અનેક ગામોમાં કપાસના પાકમાં વાઇરસની દહેશત. પ્રથમ વાર પાકમાં વાઇરસના ચિહ્નો દેખા દેતા ખેડૂતોના પાક ફેલ જવાની ખેડૂતોને ચિંતા પેઠી છે. પાદરા તાલુકાના અનેક ગામોમાં કપાસ કરમાવા લાગ્યો છે. જ્યારે કપાસના પાક પર પાન અને તેની સાઈઝ કરતા વધારે લાંબા થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી સહાયની માગ કરી છે.
Aug 23,2021, 22:35 PM IST
Junagadh
સેંકડો વર્ષોથી આવતી પરંપરાનો થશે ભંગ, ચાલુ વર્ષે મહાશિવરાત્રીનો મેળો નહી યોજાય
શહેરમાં ચાલુ વર્ષે મહાશિવરાત્રી મેળો નહીં યોજાય, કોરોના સ્થિતીને લઈને સરકારની સુચનાથી વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીનો મેળો નહીં યોજવા નિર્ણય લેવાયો છે. ચાલુ વર્ષે માત્ર સાધુ સંતો કોરોના નિર્દેશ મુજબ પરંપરા જાળવશે. મહાશિવરાત્રીની પરંપરા મુજબ ધ્વજારોહણ, રવાડી, શાહી સ્નાન વગેરે પરંપરાગત પૂજા વિધિ માત્ર સાધુ સંતો દ્વારા જ કરવામાં આવશે અને સામાન્ય જનતા માટે મેળામાં પ્રવેશબંધી રહેશે.
Mar 1,2021, 20:07 PM IST
ZEE 24 Kalak Impact
Zee 24 Kalak Impact: વાવની તૂટેલી કેનાલ પર પહોંચ્યું નર્મદા નિગમ
ઝી 24 કલાકના અહેવાલ બાદ વાવના કુંડાળીયા ફાંગડી માઇનોર કેનાલ ઉપર નર્મદા નિગમના અધિકારીઓ પહોંચ્યા હતા. આજે કુંડાળિયા માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. નર્મદા નિગમના અધિકારીઓએ તૂટેલી કેનાલનું નિરીક્ષણ કર્યું હતું. નર્મદા નિગમ દ્વારા તૂટેલી કેનાલનું સમારકામ હાથ ધરાશે.
Feb 6,2020, 18:25 PM IST
સાંતલપુર
પાટણ: સાંતલપુરમાં કેનાલના ગાબડાની કામગીરી હાથ ધરાઇ
સાંતલપુર તાલુકાના મઢુંત્રા ગામેથી પસાર થતી નર્મદા ની મયનોર કેનાલમાં ગાબડા અને એકવાર પણ પાણીના છોડાયું હોવા છતાં કેનાલ બિસ્માર હાલતમાં હોવાને પગલે ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બનવા પામ્યું છે. ત્યારે ખેડૂતોનો રવી પાક મુશ્કેલીમાં મુકાઈ જતા ખેડૂતોના વાહરે ઝી 24 કલાક આવતા અને તેમની મુશ્કેલીનો સમગ્ર અહેવાલ ઝી 24 કલાક પર પ્રસારીત થતા નર્મદા વિભાગ ના અધિકારીઓ સફાળા જાગી મઢુંત્રા ગામે બિસ્માર કેનાલની સ્થિતિ જોયા બાદ તાત્કાલિક જે.સી.બી મશીનો સાથે રાખી નર્મદાના અધિકારીઓ દવરા કેનાલનું સમાર કામ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી 10 દિવસમાં કેનલનું રિપેરિંગ કામ પૂર્ણ કરી ખેડૂતોને કેનાલ થકી સિંચાઈ માટે પાણી આપવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ઝી 24 કલાક ના સમગ્ર અહેવાલને પગલે ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવતા તેઓ એ ઝી 24 કલાક નો આભાર વ્યક્ત કર્યો હતો .
Feb 4,2020, 11:15 AM IST
રાજકોટ
રાજકોટમાં પાણીની પાઇપલાઇન વાલ્વમાં ભંગાણ
રાજકોટના ગોંડલ-જેતપુર રોડ ત્રણ ખૂણીયા હનુમાનજી મંદિર પાસે નગરપાલિકા પાણીની પાઈપલાઈનના વાલમાં ભંગાણ થતાં રાજમાર્ગો પાણી પાણી થયાં હતા. હજારો લીટર પાણીના વેડફાટ સાથે રાજમાર્ગોની હાલત ચોમાસા જેવી થઈ હતી.
Jan 4,2020, 15:55 PM IST
Bharuch
ભરૂચમાં નજીવી બાબતમાં જૂથઅથડામણ, 2 ઘાયલ
ભરૂચમાં યુનિયન સ્કુલ નજીક બે જીથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી, પાઇપ તૂટી જવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી, અથડામણમાં પથ્થરમારો થતાં બે વ્યક્તિને ઇજા થઇ હતી.અથડામણમાં એક વાહનને પણ નુકસાન થયું છે
May 15,2019, 18:40 PM IST
એકનું મોત
ધોરાજીની ભાદર નદીના પુલનો ભાગ ધરાશાહી, એકનું મોત અને 2 ને ઇજા
ભાદર નદી પરનો જૂના પુલનો ભાગ તૂટી જવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે મજૂરને ગંભીર ઇજા પહોંચી છે. તો અન્ય મજૂર અને લોકો કાટમાળમાં દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Jan 4,2019, 20:12 PM IST
Trending news
Rahul Sharma
આ ક્રિકેટર એક સમયે ગણાતો હતો ટીમ ઈન્ડિયાનું 'બ્રહ્માસ્ત્ર', ભર જુવાનીમાં કરિયરનો અંત
Ronnie Screwvala
આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં
Ayushman Bharat card
સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, નવા કાર્ડ બનાવવા મોટી સંખ્યામાં લોકો અટવાયા
pm narendra modi
ગુજરાતના CM બનતા પહેલાં PM મોદીને બીજેપી હાઈકમાન્ડે કરી હતી આ પદની ઓફર, પરંતુ......
lifestyle
રાતે પૂરતી ઊંધ લીધા પછી પણ સવારે થાકથી ટૂટે છે શરીર, જાણો કારણ અને ઉપાય
Dakor Temple
ડાકોર મંદિરમાં ભક્તો માટે લેવાયો મોટો નિર્ણય, આજથી શરૂ થઈ નિશુલ્ક ભોજન વ્યવસ્થા
pm narendra modi
મોદીને દેશના સફળ PM બનાવવા પાછળ ગુજરાતનો સિંહફાળો, જુઓ આ રહ્યા પુરાવા
lakshmi narayan yog in kundali
બુધ ગૌચરથી આઠમ પર બનશે લક્ષ્મી નારાયણ યોગ, જાણો કઈ કઈ રાશિને મળશે માની વિશેષ કૃપા
health
સિગરેટનું હૃદય સાથે છે સીધું ક્નેક્શન, જાણો કેવી રીતે કરે છે હૃદયને ભારે નુકસાન
7th Pay Commission
સરકારી કર્મચારીઓ પર ધનતેરસ પહેલા થશે 'પૈસાનો વરસાદ'! આ પેબેન્ડમાં મળશે ₹3,61,884 DA