हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
committee know
Committee know News
farmers protest
કાયદા પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ સમાપ્ત થશે કિસાન આંદોલન? જાણો
ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ રાકેશ ટિકૈત (Rakesh Tikait)એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના ચુકાદા બાદ કહ્યુ કે, કૃષિ કાયદો રદ્દ થવા સુધી આંદોલન ચાલતું રહેશે.
Jan 12,2021, 14:41 PM IST
farmers protest
તમે સાક્ષાત ભગવાન છો... કૃષિ કાયદા પર ચુકાદા બાદ સુપ્રીમમાં બોલી પડ્યા વકીલ
કિસાન આંદોલન અને કૃષિ કાયદા પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારને મોટો ઝટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આગામી આદેશ સુધી કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Jan 12,2021, 14:20 PM IST
farmers protest
કિસાન આંદોલન પર સુપ્રીમે બનાવી ચાર સભ્યોની કમિટી, જાણો કોણ-કોણ છે સામેલ
કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા ત્રણ કૃષિ કાયદાને લાગૂ થવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે મંગળવારે આ ચુકાદો આપ્યો છે. સાથે આ મામલાને ઉકેલવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.
Jan 12,2021, 14:02 PM IST
farmers protest
Breaking News: સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ત્રણેય કૃષિ કાયદા પર લગાવ્યો પ્રતિબંધ
આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા નવા કૃષિ કાયદા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.
Jan 12,2021, 13:56 PM IST
sonia gandhi
કૃષિ કાયદા પર SCના વલણથી જોશમાં સોનિયા, વિપક્ષી નેતાઓને કર્યો ફોન, શરદ પણ એક્ટિવ
Farm Law News: કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ આ વચ્ચે વિપક્ષી નેતાઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. અત્યાર સુધી મોદી સરકારને ઘેરવામાં નિષ્ફળ રહેનાર વિપક્ષને સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ તક મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે સોનિયા આગામી બજેટ સત્ર દરમિયાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સરકારને ઘેરવાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે.
Jan 12,2021, 9:27 AM IST
farmers protest
Farmers Protest: કેન્દ્રએ એફિડેવિટ ફાઇલ કરી, આજે આદેશ આપી શકે છે સુપ્રીમ કોર્ટ
કૃષિ મંત્રાલયને સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે, પ્રદર્શનકારીઓમાં તે ખોટી ધારણા છે કે કેન્દ્ર સરકાર અને સંસદે ક્યારેય કોઈપણ સમિતિ દ્વારા પરામર્શ પ્રક્રિયાનું પાલન કરતા મુદ્દાની તપાસ કરી નથી.
Jan 12,2021, 7:47 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા