Derek obrien News

ધારાસભ્યો તો શું 1 પાર્ષદ પણ BJPમાં નહી જોડાય, PM સપના જુએ છે : તૃણમુલ
તૃણમુલ કોંગ્રેસનાં નેતા ડેરેક ઓ બ્રાયનેવડાપ્રધાન મોદીનાં તે નિવેદન પર નિશાન સાધ્યું  જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ટીએમસીનાં 40 ધારાસભ્યો તેમનાં સંપર્કમાં છે. ડેરેક ઓ બ્રાયને સોમવારે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાન મોદીજી તમારી સાતે 1 ટીએમસીનો ધારાસભ્ય નહી જાય. ધારાસભ્ય તો છોડીઓ એક પાર્ષદ પણ ભાજપમાં ક્યારે પણ નહી જોડાય. બ્રાયને આગળ જણાવ્યું કે, વડાપ્રદાન મોદી બંઘાળમાં પ્રચાર નહી પરંતુ ઘોટા વ્યાપાર કરી રહ્યા છે. જેની ફરિયાદ અમે ચૂંટણી પંચને જ કરીશું. વડાપ્રધાન મોદીએ સમજી લેવું જોઇએ કે તેમની સરકાર જવાની છે. આ ચૂંટણી ભાજપ માટે અંતિમ ચૂંટણી થશે. 
Apr 29,2019, 18:21 PM IST

Trending news