हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dinosaur Museum
Dinosaur museum News
Gujarat Tourism
Jurassic World : ગુજરાતમાં ખુલ્લો મૂકાયો દેશના પહેલો અને વિશ્વનો ત્રીજો ફોસીલ પાર્ક
Gujarat Tourism : પૃથ્વી પર માનવજીવન પહેલા વસવાટ કરતા ડાયનાસોર કેવા હતા તેની માહિતી આપતુ મોટુ પાર્ક મહીસાગરના રૈયાલીમાં તૈયાર કરાયું
Jun 26,2022, 15:03 PM IST
Gujarat Tourism
ગુજરાતીઓેને ફરવાનુ વધુ એક સ્થળ મળ્યુ, આ જિલ્લામાં ખુલ્લુ મૂકાયું ડાયનાસોર મ્યૂઝિયમ
મહીસાગર :ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. તેમને સતત અલગ અલગ જગ્યાઓએ ફરવા જવુ ગમે છે. ત્યારે જ્ઞાન પણ વધે અને લોકો ફરવા આવે તે હેતુથી મહીસાગર જિલ્લામાં ડાયનાસોર મ્યૂઝિયમ બનાવાયુ છે. મહીસાગરના રૈયાલીમાં 16.50 કરોડના ખર્ચે ડાયનાસોર મ્યુઝિમ ફેઝ-2નું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લાકાર્પણ થયુ હતું. દેશનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો ફોસીલ પાર્ક રૈયાલીમાં છે. અહીં 5-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, વર્ચ્યુઅલ રિયાલીટી, એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, 3-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી અહીં મળી રહેશે. મ્યુઝિયમ ફેઝ-1નું કામ રાજય સરકારની 703 લાખની ગ્રાન્ટમાંથી તૈયાર કર્યું હતું.
Jun 26,2022, 13:43 PM IST
Dinosaur Museum
Pics : 7 જૂનથી પ્રવાસીઓને ગુજરાતમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ મળશે, ડાયનાસોર સા
દુનિયામાં વિશાળકાય પ્રાણીઓની કલ્પના કરીએ તો આપણી નજર સમક્ષ સૌપ્રથમ ડાયનાસોર આવે છે. પરંતુ આપણ નસીબ એવા ખરાબ છે કે, આ વિશાળકાય પ્રાણી હવે આ પૃથ્વી પર બચ્યાં નથી. પણ જો આપણે સ્ટીવન પિલબર્ગની જુરાસિક પાર્ક ફિલ્મ જોઈ હોય તો એવું થઇ જાય કે, ‘હાશ, આપણે બચી ગયા. નહિ તો આ મહાકાય જાનવર તો નરસંહાર કરી નાંખત.’ આવામાં ગુજરાતમાં ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, ગુજરાતના મહીસાગર જિલ્લાના રૈયોલી ગામે આવેલ ડાયનાસોર ફોસિલ પાર્કને હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે કે અન તેને અંદાજે 6.5 કરોડના ખર્ચે નવુ બનાવાયું છે. આ સ્થળને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવશે.
Jun 3,2019, 10:11 AM IST
Trending news
Karni Mata Temple
દેશનું અનોખું મંદિર...જ્યાં માતાજીની સાથે ઉંદરની પણ થાય છે પૂજા, પગ ઢસડીને જવું પડે
Ratan Tata
એક યુગનો અંત....પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા
Relationship Tips
મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે કેમ આકર્ષણ અનુભવે છે પુરુષો? ચોંકાવનારા છે આ 7 કારણ
Surat bridge
સુરતનો વધુ એક બ્રિજ બન્યો જર્જરિત, સળિયા દેખાવા લાગ્યા, સાંસદે કમિશનરને લખ્યો પત્ર
Ratan Tata
રતન ટાટાના જીવન પર બનશે ફિલ્મ, ZEEL ના MD અને CEO પુનિત ગોયંકાએ કરી જાહેરાત
Kotecha High School
ભાજપ-કોંગ્રેસના નેતાની સહિયારી સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ, નોટિસ મળી તો કર્યો બચાવ
Women Corporator
જામનગર PGVCLની કચેરીમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા, લાકડી સાથે કોર્પોરેટરનો હોબાળો
Durgavati Tiger Reserve
ગુજરાતની બાજુમાં આવેલું છે આ જબરદસ્ત રાણી દુર્ગાવતી વાઘ રિઝર્વ, જંગલ સફારી શરૂ
gangrape
સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, આ સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગ
Cyclone Alert
અમેરિકા પર ત્રાટક્યું સદીનું સૌથી મહા શક્તિશાળી વાવાઝોડું, વિનાશક વંટોળ આવ્યું