हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
136/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
filmmaker
Filmmaker News
Nadav Lapid
ધ કાશ્મીર ફાઇલ્સ વિવાદ પર નાદવ લૈપિડે માગી માફી, કહ્યું- પીડિત પરિવારોનું....
Nadav Lapid Apology: ધ કાશ્મીર ફાઇલ્સ પર ફિલ્મના વિવાદ પર નાદવ લૈપિદને હવે પોતાના નિવેદન પર પસ્તાવો થઈ રહ્યો છે. તેનું કહેવું છે કે તે પોતાના નિવેદનથી પીડિત પરિવારોનું અપમાન કરવા ઈચ્છતા નથી.
Dec 1,2022, 15:09 PM IST
Ram Gopal Verma
રામ ગોપાલ વર્મા ફરી ભાન ભૂલ્યા, દ્રૌપદી મુર્મૂને લઈ કહી એવી વાત, આવી જશે ગુસ્સો
Ram Gopal Verma એ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને એવી વિવાદિત ટિપ્પણી કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Jun 25,2022, 20:35 PM IST
CDS Bipin Rawat
CDS બિપિન રાવતની શહાદત પર દુ:ખી થયા ફિલ્મ નિર્માતા, ઇસ્લામ છોડીને હિન્દુ ધર્મ...
ફિલ્મ નિર્માતાનું કહેવું છે કે હવે તે ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમેકરનું નામ અલી અકબર (Ali Akbar) છે.
Dec 11,2021, 14:59 PM IST
ફિલ્મ નિર્માતા
Coronavirus થી જાણિતા નિર્માતાનું થયું મોત, ઘણી હોસ્પિટલોએ ભરતી કરવાની પાડી હતી ના
પ્રસિદ્ધ બોલીવુડ નિર્માતા અનિલ સૂરી (Anil Suri)નું નિધન થયું છે. 77 વર્ષીય અનિલ સૂરી કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત હતા. અનિલના નિધનના સમાચારની પુષ્ટિ તેમના ભાઇ રાજીવ સૂરીએ કરી હતી.
Jun 6,2020, 9:14 AM IST
Sajid Nadiadwala
સાજીદ નડિયાદવાલાએ પોતાના 'છીછોરે' મિત્રો સાથે ઉજવ્યો ગણેશોત્સવનો તહેવાર
આ દરમિયાન ફિલ્મ નિર્માતાએ ગણપતિ પંડાલમાં પૂજા કરી અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરતાં તેમની સાથે ફોટા પણ પડાવ્યા અને ગણપતિ પંડાલમાં ખૂબ આનંદ માણ્યો હતો. વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં ફિલ્મ નિર્માતાએ પોતાના 'છીછોરે' મિત્રો માટે સમય કાઢ્યો અને જૂની યાદોને ફરીથી તાજી કરી હતી.
Sep 10,2019, 15:32 PM IST
અમદાવાદ
ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ કર્યો મલ્ટીપ્લેક્ષ માલિકો સામે લૂંટ ચલાવનો આક્ષેપ
ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ થિયેટર માલિકોની સામે નારાજગી વ્યક્ત કરી ગુજરાતી ફિલ્મો દેખાડતા થિયેટર માલિકો લૂંટ ચલાવતા હોવાના આક્ષેપો કર્યો છે. ગુજરાતી ફિલ્મ નિર્માતા સંઘનો દાવો છે કે, થીયેટર માલિક ટીકીપ પર 25 રૂપિયાનો સર્વિસ ચાર્જ ઉઘરાવે છે તે ખોટો છે તે બંધ થવો જોઇએ તો મલ્ટીપ્લેક્ષ ઓશોશીએશનના કહેવા પ્રમાણે થીયેટરના મેઇન્ટેનન્સ માટે આ ચાર્જ લવેયા છે.
Aug 3,2019, 18:29 PM IST
Trending news
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?
telegram channerl
મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર