हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hanuman Beniwal
Hanuman beniwal News
Rajasthan Assembly Election 2023
પાયલોટનો ફરી ગહેલોત સરકારને ભરાવવાનો પ્રયાસ, ભાજપ નિશાન પણ ટાર્ગેટ ગહેલોત
Ashok Gehlot VS Sachin Pilot: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા ગેહલોત સરકાર વિરુદ્ધ નવો મોરચો ખોલ્યો છે. તેમણે વર્તમાન અશોક ગેહલોત સરકાર પર ભ્રષ્ટાચારના કેસમાં આરોપી ભાજપના નેતાઓ સામે નરમ વલણ અપનાવવાનો અને તેમને લાભ આપવાનો આરોપ લગાવ્યો છે.
Apr 10,2023, 12:05 PM IST
Hanuman Beniwal
Farmers Protest: Hanuman Beniwal એ ખોલ્યો મોરચો, 2 લાખ ખેડૂતો સાથે કરશે દિલ્હી કૂચ
કૃષિ કાયદા (Agriculture Laws) વિરૂદ્ધ ચાલી રહેલું ખેડૂત પ્રદર્શન (Farmers Protest) 25મા દિવસે પણ ચાલું છે અને દિલ્હીની સીમાઓ પર બેઠેલા ખેડૂતો સતત કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) ખેડૂતોને કાયદાના ફાયદા સમજાવવા માટે લાગી રહી છે. પરંતુ પાર્ટીની મુશ્કેલી તેના જ સહયોગી દળ વધારી રહ્યા છે. હવે એનડીએ (NDA)ના સહયોગી હનુમાન બેનીવાલે મોરચો ખોલી દીધો છે.
Dec 20,2020, 11:05 AM IST
રાહુલ ગાંધી
'કોરોનાના મોટાભાગના દર્દીઓ ઈટાલીથી આવ્યા છે, રાહુલની પણ તપાસ થવી જોઈએ'
આજે લોકસભામાં રાજસ્થાનના નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે ભારતમાં કોરોના વાઈરસના સૌથી વધુ દર્દીઓ ઈટાલીથી આવ્યાં છે. જેથી કરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પરિવારની તપાસ થવી જોઈએ. આ વાત પર લોકસભામાં હોબાળો મચી ગયો હતો.
Mar 5,2020, 15:06 PM IST
Hanuman Beniwal
VIDEO: MP હનુમાન બેનીવાલે કહ્યું- 'દલિત સમાજ માટે મોદી સરકાર ચિંતિંત પરંતુ...'
હનુમાન બેનીવાલે સાથે જણાવ્યું હતું કે, ભલે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર દલિત સમાજ માટે ચિંતિત હોય પરંતુ રાજસ્થાનની ભાજપ પાર્ટી દલિતોની ચિંતા કરતી નથી અને આજ કારણ છે કે દલિત યુવકની હત્યા બાદ પણ તેને ન્યાય અપાવવા માટે પ્રદેશ ભાજપ નીરસ જોવા મળી રહી છે.
Feb 23,2020, 11:56 AM IST
Rajasthan
સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનની સરકાર પર નિશાન સાધ્યું, મુદ્દો છે દલિતની હત્યા
રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનની સરકાર પર નિશાન સાધ્યું. રાજસ્થાનના નાગોરમાં થયેલ દલિત યુવકની કરપીણ હત્યા મામલે તેમણે ગેહલોત સરકારને વિધાનસભા અને રોડ પર ઘેરવાની વાત કરી હતી. હનુમાન બેનીવાલે કહ્યું કે કેન્દ્રની સરકાર ભલે દલિતો માટે ચિંતિત હોય પરંતુ રાજસ્થાનમાં ભાજપ દલિતોના પ્રશ્નો અને તેમની સાથે થતા અત્યાચાર માટે ગંભીર નથી. હનુમાન બેનીવાલે પીએમ મોદીની કાર્યશૈલી અને તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી અને હાલમાં આવેલા CAA કાયદાને સમર્થન આપ્યું હતું
Feb 23,2020, 11:45 AM IST
લોકસભા ચૂંટણી 2019
રાજસ્થાન: જેની સભાઓમાં PM મોદી કરતા પણ વધુ ભીડ ઉમટે છે, તે નેતાએ BJP સાથે
લોકસભા ચૂંટણી 2019 અગાઉ રાજસ્થાનમાં NDA માટે વધુ એક સારા સમાચાર આવ્યાં છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ હનુમાન બેનીવાલ એનડીએમાં જોડાઈ ગયા છે.
Apr 4,2019, 16:25 PM IST
Trending news
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે
benjamin netanyahu
કઈક મોટું થવાના એંધાણ..મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલે આપી ખુલ્લી ધમકી; ઈરાને મોટી ભૂલ કરી
shani gochar 2024
સૂર્ય ગ્રહણ પછી શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓ માટે ઉગશે સોનાનો સુરજ
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ