हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
International Terrorist
International terrorist News
સંયુક્ત રાષ્ટ્ર
UNમા પાકિસ્તાનને મોટો ઝટકો, બે ભારતીયોને આતંકવાદી સાબિત કરવાનો પ્રયાસ નિષ્ફળ
પાકિસ્તાનનું ભારત વિરુદ્ધ વધુ એક ષડયંત્ર નિષ્ફળ થઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં યૂનાઇડેટ કિંગડમ, અમેરિકા, ફ્રાન્ચ, જર્મની અને બેલ્જિયમે પાકિસ્તાનના દાવાને નકારી દીધો છે.
Sep 3,2020, 7:32 AM IST
મસૂદ અઝહર
જાણો જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ પછી મસુદ અઝહરની કબૂલાત, જે પુરાવો બની
મસૂદ અઝહરે કબુલાત કરી હતી કે તેણે બાંગ્લાદેશમાંથી પોર્ટુગિઝ પાસપોર્ટ અને ભારતીય વિઝા વલી આદમ ઈસાના નામે બનાવ્યો હતો. તેણે કરાચી એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગમાં તેના વિદ્યાર્થી હાફિઝના નામથી પ્રવેશ મેળવ્યો હતો.
May 2,2019, 17:20 PM IST
મસૂદ અઝહર
સંયુક્ત રાષ્ટ્રે મસૂદ અઝહરને જાહેર કર્યો આંતરરાષ્ટ્રીય આતંકવાદી
ભારતને બુધવારે ઘણી મોટી કુટનૈતિક સફળતા પ્રાપ્ત થઈ છે. જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અને વડા તથા પાકિસ્તાનનો નાગિરક એવા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં મસૂદ અઝહરનું નામ સામેલ કરવા મુદ્દે પોતાનો વિરોધ પાછો ખેંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહર ભારતમાં થયેલા અનેક મોટી આતંકી હુમલાનો મુખ્ય સૂત્રધાર રહ્યો છે.
May 2,2019, 11:09 AM IST
મસૂદ અઝહર
જાણો મસૂદ વિશે શું કહ્યું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે...
જૈશ-એ-મોહમ્મદના વડા અને પાકિસ્તાનમાં સક્રિય એવા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં છેલ્લા 10 વર્ષમાં ચાર વખત પ્રસ્તાવ રજૂ થઈ ચૂક્યો છે અને દરેક વખતે તેમાં ચીને અવળચંડાઈ કરી હતી, પરંતુ આખરે ભારતને તેના અભિયાનમાં 1 મે, 2019ના રોજ સફળતા મળી ગઈ છે
May 1,2019, 23:23 PM IST
મસૂદ અઝહર
મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતું સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આખરે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે, ઉલ્લેખનીય છે કે, જૈશ-એ-મોહમ્મદનો વડો એવો મસૂદ પાકિસ્તાનમાં રહીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે અને ભારતમાં અનેક આતંકવાદી હુમલા કરાયા છે, છેલ્લે પુલવામામાં કરેલા આતંકી હુમલામાં ભારતના સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
May 1,2019, 19:40 PM IST
Trending news
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?