हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maa Card
Maa card News
nitin patel
કોરોનામાં મા-કાર્ડ અંગે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, જાણો શું કહ્યું નીતિન પટેલે
કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી 31 મી જુલાઇ, 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે
Jun 8,2021, 19:13 PM IST
mehsana
મહેસાણા જિલ્લામાં મા કાર્ડની કામગીરી બંધ કરાતા સંખ્યાબંધ લાભાર્થીઓને હાલાકી
કોરોના કાળમાં મા કાર્ડ દ્વારા લાભાર્થીઓને કોઈપણ તકલીફમાં સારવારમાં મોટી રાહત મળી રહેતી હોય છે. જોકે, હાલ મા કાર્ડ નવા કઢાવવા કે રિન્યૂ કરવાની કામગીરી બંધ કરવામાં આવી હોવાથી લાભાર્થીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
Jun 2,2021, 15:25 PM IST
Corona Patients
હવે કોરોના દર્દીઓ આયુષ્માન કાર્ડ અને માં કાર્ડ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી સારવ
કોરોનાના સતત વધી રહેલા કેસો મુદ્દે હાઇકોર્ટની સરકારી કામગીરીથી નારાજ હોવાથી સુઓમોટો દાખલ કરી છે. કોવિડ નિયંત્રણમાં જે પ્રકારનો ઉછાળો થયો છે તે ગંભીર મુદ્દો છે. ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે, માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત્ત 15 એપ્રિલે સરકારે હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં જણાવાયું કે, હાઇકોર્ટનાં સુચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા માટે તત્કાલ અસરકારક નિર્ણયો લેવાનાં શરૂ કરી દીધા હતા. આ સાથે જ આયુષ્માન ભારત તથા માં વાસ્તલ્ય કાર્ડ યોજનામાં કોવિડ 19ની સારવારનો પણ સમાવેશ કરવામાં આવી શકે તેમ જણાવ્યું હતું.
Apr 18,2021, 21:52 PM IST
મા અમૃતમ કાર્ડ યોજના
‘મા કાર્ડ યોજના’ મુદ્દો વિધાનસભા, સ્ટર્લિંગના સત્તાધીશે કહ્યું સરકાર ખોટી
ગરીબ દર્દીઓ ગંભીર બીમારીઓમાં વિનામૂલ્યે સરળતાથી સારવાર મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘મા અમૃતમ કાર્ડ યોજના’ શરૂ કરવામાં આવી. પરંતુ વિધાનસભામાં વિરોધ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે 17 જેટલી હોસ્પિટલ દ્વારા ‘મા અમૃતમ કાર્ડ’ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા હોય તેવી ફરિયાદ મળી હતી. અને તેમની તપાસમાં ફરિયાદ સાચી હોવાનું સામે પણ આવ્યું હતું. જેને લઈને 17 નામાંકિત હોસ્પિટલને ‘મા અમૃતમ કાર્ડ’ અંતર્ગત લાભો આપવામાંથી દુર પણ કરાયા હતા.
Jul 19,2019, 23:18 PM IST
Trending news
Ayushman Bharat card
સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, નવા કાર્ડ બનાવવા મોટી સંખ્યામાં લોકો અટવાયા
pm narendra modi
ગુજરાતના CM બનતા પહેલાં PM મોદીને બીજેપી હાઈકમાન્ડે કરી હતી આ પદની ઓફર, પરંતુ......
lifestyle
રાતે પૂરતી ઊંધ લીધા પછી પણ સવારે થાકથી ટૂટે છે શરીર, જાણો કારણ અને ઉપાય
Dakor Temple
ડાકોર મંદિરમાં ભક્તો માટે લેવાયો મોટો નિર્ણય, આજથી શરૂ થઈ નિશુલ્ક ભોજન વ્યવસ્થા
pm narendra modi
મોદીને દેશના સફળ PM બનાવવા પાછળ ગુજરાતનો સિંહફાળો, જુઓ આ રહ્યા પુરાવા
lakshmi narayan yog in kundali
બુધ ગૌચરથી આઠમ પર બનશે લક્ષ્મી નારાયણ યોગ, જાણો કઈ કઈ રાશિને મળશે માની વિશેષ કૃપા
health
સિગરેટનું હૃદય સાથે છે સીધું ક્નેક્શન, જાણો કેવી રીતે કરે છે હૃદયને ભારે નુકસાન
7th Pay Commission
સરકારી કર્મચારીઓ પર ધનતેરસ પહેલા થશે 'પૈસાનો વરસાદ'! આ પેબેન્ડમાં મળશે ₹3,61,884 DA
Shakti Pumps
સોલર પંપ બનાવનારી દિગ્ગજ કંપની 1 શેર પર આપશે 5 ફ્રી શેર, 1 વર્ષમાં 380% ટકાની તેજી
Hardik Pandya
વિશ્વના 8 ક્રિકેટર જેમણે લગ્ન વિના ગર્લફ્રેન્ડને બનાવી દીધી હતી કુંવારી માતા, ક્રિકે