हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Privatisation
Privatisation News
PIB Fact Check
SBI-PNB વેચાવાની કગારે પહોંચી? ગ્રાહકો રઘવાયા થયા, શું છે સત્ય તે ખાસ જાણો
PIB Fact Check: સરકાર તરપથી આઈડીબીઆઈ બેંક (IDBI Bank) ના પ્રાઈવેટાઈઝેશનની પ્રક્રિયા ચાલુ છે. આ બધા વચ્ચે કેટલાક મીડિયા હાઉસ તરપથી દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ અને પીએનબી તથા બેંક ઓફ બરોડાના પ્રાઈવેટાઈઝેશનના દાવા થવા લાગ્યા. આ ખબર જેવી સોશિયલ મીડિયા પર ફેલાઈ આ બેંકોના કરોડો ગ્રાહકો સ્તબ્ધ થઈ ગયા. પરંતુ હવે સરકારની અધિકૃત ફેક્ટ ચેકર પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check) એ આ ખબર પરથી પડદો ઉઠાવ્યો.
Jan 10,2023, 13:19 PM IST
air india
Air India ને Tata Group ને સોંપ્યાં પછી શું ફેરફાર થશે? શું હવાઈ મુસાફરી સસ્તી થશે?
Explainer: ટાટાને એર ઈન્ડિયાના વેચાણની પુષ્ટિને ટોચના રાજકારણીઓ અને નિષ્ણાતોએ ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. ઘણા નિષ્ણાતો માને છે કે આ વેચાણથી ખોટમાં ચાલી રહેલી એરલાઈન માટે વસૂલાતનો માર્ગ ખુલશે.
Jan 27,2022, 9:13 AM IST
air india
Hardeep Puri બોલ્યા- Air India વેચવા કે બંધ કરવાનો જ વિકલ્પ, 100% ભાગીદારી વેચશે
દેશના ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે આ વખતે સરકાર Air India ને વેચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને કોઈ ખચકાટ નથી. મે માસ અથવા જૂન માસ સુધીમાં એર ઇન્ડિયાને વેચવામાં આવશે.
Mar 29,2021, 23:31 PM IST
નીતિ આયોગ
India Post બની શકે છે દેશની બીજી સૌથી મોટી બેંક, નીતિ આયોગે આપ્યા સૂચન
Niti Aayog દ્વારા આપવામાં આવેલા એક પ્રસ્તાવ બાદ India Post દેશની બીજી સૌથી મોટી બેંક એસબીઆઇની બાદ બની શકે છે. આ ઉપરાંત આયોગે ત્રણ સરકારી બેંકોને ખાનગી હાથમાં વેચવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. નીતિ આયોગે દેશમાં નાણાકીય સમાવેશની જરૂરીયાત અનુભવતા ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને મર્જ કરવા ડોક બેંક (પોસ્ટલ બેંક) બનાવવાના સૂચનો આપ્યા છે. આયોગે સરકારને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી)ને ઈન્ડિયા પોસ્ટમાં મર્જ કરવા સહિત અનેક ભલામણો કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય અને નાણાં મંત્રાલયને તાજેતરમાં રજૂઆતમાં, એનઆઈટીઆઈ આયોગે સૂચન કર્યું છે કે દેશની 1.5 લાખથી વધુ પોસ્ટ ઓફિસો સૂચિત પોસ્ટલ બેંક માટે આઉટલેટ સેન્ટર્સ (આઉટલેટ) બનાવવામાં આવે. બેંક લાઇસેંસ મેળવવાના નિયમોને સરળ બનાવવો જોઇએ તેવું પણ સૂચન કર્યું છે.
Aug 8,2020, 19:28 PM IST
Trending news
lakshmi narayan yog in kundali
બુધ ગૌચરથી આઠમ પર બનશે લક્ષ્મી નારાયણ યોગ, જાણો કઈ કઈ રાશિને મળશે માની વિશેષ કૃપા
health
સિગરેટનું હૃદય સાથે છે સીધું ક્નેક્શન, જાણો કેવી રીતે કરે છે હૃદયને ભારે નુકસાન
7th Pay Commission
સરકારી કર્મચારીઓ પર ધનતેરસ પહેલા થશે 'પૈસાનો વરસાદ'! આ પેબેન્ડમાં મળશે ₹3,61,884 DA
Shakti Pumps
સોલર પંપ બનાવનારી દિગ્ગજ કંપની 1 શેર પર આપશે 5 ફ્રી શેર, 1 વર્ષમાં 380% ટકાની તેજી
Hardik Pandya
વિશ્વના 8 ક્રિકેટર જેમણે લગ્ન વિના ગર્લફ્રેન્ડને બનાવી દીધી હતી કુંવારી માતા, ક્રિકે
Pantothenic Acid Rich Foods
Pantothenic Acid ની કમી બનાવી શકે છે ડિપ્રેશનનો શિકાર, આ 5 વસ્તુઓનું કરો સેવન
Nobel Prize Medicine 2024
માઈક્રો RNAની શોધ બદલ વિક્ટર એમ્બ્રોસ અને ગૈરી રુવકુનને મળ્યો મેડિસિનનો નોબેલ
Gold rate
આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Ambalal Patel
આજની નવરાત્રિ સો ટકા બગડવાની, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
Singham Again
દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે કનેક્શન