हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sardar
Sardar News
Kuka Andolan
આ શીખ આધ્યાત્મિક ગુરુએ કરી દીધી હતી અંગ્રેજોની ઊંઘ હરામ! ભાજપે બહાર પાડ્યો સિક્કો
Satguru Ram Singh: સતગુરુ દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે શ્રી ભાઈની સાહેબ ખાતે મેળાનું આયોજન કરતા હતા. લગભગ 1872ની વાત છે. તે મેળામાં આવતા તેના એક શિષ્યને કેટલાક લોકોએ ઘેરી લીધો. તેની સામે એક ગાયની કતલ કરી તેનું માંસ શિષ્યના મોંમાં નાખવામાં આવ્યું. આ ઘટનાથી બાબા રામ સિંહ ખૂબ ગુસ્સે થયા હતા, જેમને માતા ગાયમાં ઊંડી શ્રદ્ધા હતી. તેઓએ સંબંધિત લોકો પર હુમલો કર્યો. પછી અંગ્રેજોએ આરોપીઓને સાથ આપ્યો.
Feb 12,2024, 10:44 AM IST
Womens day
લોખંડી પુરુષ સરદારની પિતૃભક્ત દીકરી, જાણો મણિબેનની જાણી અજાણી વાતો
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાં માટે કરેલા કામો વિશે તો તમામને ખબર છે. પરંતુ ઘાણાં ઓછા લોકોને ખબર હશે કે સરદારના કર્મષ્ઠ દીકરી મણિબેન પટેલે પણ પોતાનું સમગ્ર જીવન દેશ સેવામાં સમર્પિત કરી દીધું.અને ખુદને સમર્પણ કરી મણિબેન પટેલ મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા. સાદગી, સરળતા અને સહનશીલતાની મુર્તિ એટલે મણિબેન પટેલ. સત્યાગ્રહથી સત્તા અને આંદોલનથી જેલ સુધીની સરદાર પટેલના પુત્રી મણિબેનની સફર ખુબ પ્રેરણાદાયી છે...
Mar 8,2021, 9:04 AM IST
શંકરસિંહ વાધેલા
કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવામાં નહેરુની સાથે સરદાર પણ હતા સંમત: શંકરસિંહ
કાશ્મીરની કલમ 370ની નાબૂદી અંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાધેલાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કલમ 370 દુર કરવામાં આવી નથી માત્ર કલમ 370 અંદરની અમુક જોગવાઈઓને દૂર કરવામાં આવી છે. કાશ્મીર ભારતનું અંગત છે હતું અને રહેશે.
Aug 7,2019, 19:18 PM IST
સુરત
સુરતના આ આર્ટીસ્ટે પેન્સીલની અણી પર બનાવી પીએમ મોદીની મુખાકૃતિ
આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદ અને પદ બંનેમાં મોટા છે. પણ સુરતના એક મિનીએચર આર્ટિસ્ટે પીએમ મોદીનું કદ નાનું કરી નાખ્યું છે. વાસ્તવમાં આ આર્ટિસ્ટએ પીએમ મોદીની મુખાકૃતિને પેન્સિલની અણી પર ખૂબ ચિવટતાથી કંડારી છે જેને તૈયાર કરતા બે દિવસ જેટલો સમય લાગ્યો હતો.
Apr 17,2019, 23:52 PM IST
નર્મદા
ગુજરાતમાં 31 ડિસેમ્બરની રજાઓ માટે હોટ ફેવરિટ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી
એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી અને આજે નાતાલની રજાને કારણે પ્રવાસીઓ નું ઘોડાપુર ઉમટી રહ્યું છે.
Dec 25,2018, 17:27 PM IST
અમદાવાદ
પરેશ ધાનાણીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, અભિનંદનની સાથે સાથે કર્યા પ્રહાર
પત્રમાં પરેશ ધાનાણીએ ઉલ્લેખ કર્યો કે સરદાર પટેલે દેશને એક તાંતણે બાંધ્યો હતો. જોકે આજના શાસકો વર્ગ વિગ્રહ ફેલાવી તેમની આત્માને ઠેસ પહોચાડી રહ્યા છે સરદારે દેશમાં જાતિ ભાષા ધર્મ અને પ્રાંતના સીમાડાઓ તોડી કોમી એખલાસ અને સદભાવનાનું વાતાવરણ ઉભું કરી વારસામાં આપ્યુ હતુ
Oct 30,2018, 16:25 PM IST
Sardar Patel
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ
31મીએ સવારે 7.45 કલાકે કેવડિયા જવા ગાંધીનગર સચિવાલય હેલિપેડથી રવાના થશે. સવારે 9.00 કલાકે કેવડિયા પહોંચશે, જ્યાં રેલી ઓફ ફ્લાવર્સ કાર્યક્રમમાં જોડાશે.
Oct 30,2018, 12:53 PM IST
Trending news
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?