हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
spiritual remedies
Spiritual remedies News
black rice
Astro Tips: કારર્કિદીમાં સફળતા અપાવે છે કાળા ચોખાના આ ટોટકા, જાણો તમે પણ અચૂક ઉપાયો
Astro Tips: જ્યોતિષ શાસ્ત્રમાં કાળા ચોખાના કેટલાક એવા ઉપાયો વિશે પણ જણાવવામાં આવ્યું છે જેને કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. કાળા ચોખાના આ ઉપાયોથી દરિદ્રતાથી મુક્તિ મળે છે. સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ ઝડપથી સુધરે છે. તેનાથી દાંપત્યજીવનમાં પણ મધુરતા આવે છે.
Nov 15,2023, 18:01 PM IST
black rice
પીળા કે સફેદ જ નહીં કાળા ચોખા પણ બદલી શકે છે ભાગ્ય, અચૂક ટોટકાથી દુર થશે દરેક સમસ્યા
Black Rice Remedies: ચોખા વિના કોઈપણ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી. મોટાભાગે પૂજા કરવામાં સફેદ ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે સફેદ ચોખા સિવાય કાળા ચોખાના ઉપયોગથી પણ કેટલાક ટોટકામાં કરવામાં આવે છે. આ ટોટકા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કાળા ચોખાના આવા ટોટકા વિશે જે જીવનની સમસ્યાઓને દુર કરી શકે છે.
Sep 27,2023, 11:06 AM IST
shukrawar ke upay
શુક્રવારે કરેલા આ ઉપાયથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન, દુર થાય છે આર્થિક સંકટ
Shukrawar ke upay: હિન્દુ ધર્મમાં શુક્રવારના દિવસને માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવ્યો છે. આ દિવસે વિધિ વિધાનથી લક્ષ્મીજીની પૂજા કરવાથી ધન સંબંધિત સમસ્યા અને શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યા દૂર થાય છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધન વૈભવ અને ઐશ્વર્ય દેનાર માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે કેટલાક ઉપાય કરવા પણ લાભકારી સાબિત થાય છે.
Jul 20,2023, 18:30 PM IST
Kala Dhaga
અનેક દોષથી મુક્તિ અપાવે છે કાળો દોરો, આ એક ઉપાય કરી લેવાથી બદલી જશે ભાગ્ય
Kala Dhaga : ઘણી વખત તમે જોયું હશે કે લોકો પોતાના હાથ અને પગમાં કાળો દોરો બાંધે છે. કેટલાક લોકો તેને ફેશન માને છે તો કેટલાક લોકો નજર દોષ દૂર કરવા માટે દોરો બાંધ્યો હોય તેવું માને છે. પરંતુ હકીકતમાં કાળો દોરો બાંધવાના અન્ય ઘણા ફાયદા છે. આજે તમને આ ફાયદાઓ વિશે જણાવીએ. કાળો દોરો પહેરવાથી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત થાય છે અને શશિ દોષથી મુક્તિ મળે છે.
May 25,2023, 11:22 AM IST
black rice
Black Rice: કાળા ચોખાના આ 5 ટોટકા છે અત્યંત ચમત્કારી, કરવાની સાથે કરે છે અસર
Black Rice Remedies: જ્યોતિષ શાસ્ત્રમાં કાળા ચોખાના કેટલાક એવા ઉપાયો વિશે પણ જણાવવામાં આવ્યું છે જેને કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. કાળા ચોખાના આ ઉપાયોથી દરિદ્રતાથી મુક્તિ મળે છે. સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ ઝડપથી સુધરે છે. તેનાથી દાંપત્યજીવનમાં પણ મધુરતા આવે છે.
May 2,2023, 7:46 AM IST
spiritual remedies
રવિવારે કરેલા આ ઉપાય રાતોરાત બદલી દેશે ભાગ્ય, દુર થશે જીવનની આ સમસ્યાઓ
Spiritual Remedies For Sunday: જ્યોતિષ શાસ્ત્રમાં જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે રવિવારે કરવાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
Apr 2,2023, 12:15 PM IST
Trending news
patidar anamat andolan
હાર્દિકને લીલા તોરણે ભાજપમાં લઈ MLA બનાવ્યું તેનું દુખ, કોણે કહ્યું આવું...?
Digital Revolution
ગુજરાત સરકારની આ યોજનામાં મળે છે 4 લાખની સહાય : કોને, કેવી રીતે મળશે આ સહાય જાણો
RBI
50 લાખની હોમ લોન પર મહિને 788 રૂની બચત, જાણો 20 અને 30 લાખની લોન પર કેટલી થશે બચત?
Negative Mindset
એકલા પડો એટલે મનમાં ખરાબ વિચારો આવવા લાગે છે? ખોટા વિચારોને દુર કરી દેશે આ 5 કામ
Karnataka Govt Hospital Blunder
ભારે કરી! ઘા પર ટાંકા લેવાને બદલે નર્સે ચોંટાડી દીધું ફેવીક્વિક, જાણો શુ બની છે ઘટના
Gold rate
Good News! સોનાના ભાવ ઘટ્યા, જો ખરીદવાનું વિચારતા હોવ તો જલદીથી લેટેસ્ટ રેટ ચેક કરો
Jaya Ekadashi 2025
કઈ તારીખે છે જયા એકાદશી ? સાંજના સમયે કરી લેજો આ કામ, દુર થઈ જશે પૈસાની તંગી
Champions Trophy 2025
તો શું ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમે બુમરાહ? આ ખેલાડીના વન-ડે ડેબ્યૂથી મળ્યો મોટો સંકેત
Gujarat Highcourt
ગુજરાતમાં નવી ચર્ચા શરૂ : મરઘી પક્ષી છે કે પ્રાણી? હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ
Maha Kumbh
મહાકુંભ ક્ષેત્રમાં ફરીથી લાગી ભયંકર આગ, સેક્ટર-18 શંકરાચાર્ય રોડનો પંડાલ આગની ઝપેટમા