हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
The state government
The state government News
The state government
ગુજરાતનાં ખેડૂતોને તીડના કારણે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર:ચાવડા
રાજ્યના ખેડૂતોને તીડના લીધે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે. ચાવડાએ કહ્યુ કે સરકારની ગંભીર બેદરકારી અને અણઘડ આવડતના લીધે આ સ્થિતિ પેદા થઇ છે. થોડા સમય પહેલાં વિધાનસભાના ફ્લોર પર ધારાસભ્યે તીડ અંગે ભય અને ચિંતા વ્યક્ત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ગમે ત્યારે તીડનું આક્રમણ થઇ શકે છે એવા સંજોગોમાં રાજ્યા સરકારે આગોતરૂ આયોજન કરવુ જોઇએ. પાકિસ્તાનથી તીડ નીકળ્યાની ગણતરીના સમયમાં માહિતી મળી હતી, પણ સરકાર આ આફતને ન અટકાવી શકી. જો સરકારે ધ્યાને લીધું હોત તો આ સ્થિતિ ના હોત. આજે પણ સરકાર પાસે તીડને કંટ્રોલ કરવાનુ કોઇ નક્કર આયોજન નથી. તીડના નામે માત્ર માધ્યમમાં ચમકવા માટે થાળી અને ઢોલ વગાડવાની પ્રક્રિયા કરી છે.
Dec 27,2019, 21:27 PM IST
Trending news
yogi adityanath
કુંભમાં મુસ્લિમોને નો એન્ટ્રી! માંસ-મદિરા પર પ્રતિબંધ રહેશે, યોગી સરકારે કરી તૈયારી
India vs Bangladesh
ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, પંડ્યાએ છગ્ગો ફટકારી અપાવી જીત
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
Friend
બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
IND vs Pak
IND vs PAK Women: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 6 વિકેટથી જીતી મેચ
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
SBI Recruitment 2024
બેરોજગારો માટે સારા સમાચાર, આ PSU Bank કરશે 10 હજાર પદો પર ભરતી, જાણો વિગત
breaking news
ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશ