हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wreckage
Wreckage News
China
Video: આખરે ચીનના રોકેટનો કાટમાળ ભારતમાં કેવી રીતે પડ્યો? જાણો વિગતવાર માહિતી
2 એપ્રિલની સાંજે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં લોકોએ અલગ અલગ સમયે આકાશમાં જે જોયું તે ચીનના એક સ્પેસ રોકેટનો કાટમાળ હતો. આ રોકેટનો કાટમાળ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ગામ પાસે જઈને પડ્યો. પરંતુ જો તે કોઈ ઘર પર પડત તો મોટી દુર્ઘટના પણ ઘટી શકે તેમ હતી અને આ દુર્ઘટનામાં લોકોના મોત પણ થઈ શકે તેમ હતા. આથી આ મામલો બહુ ગંભીર છે.
Apr 5,2022, 9:07 AM IST
Strange
વીમો પકવવા માટે અજબ તરકીબ, ભંગારના ડેલામાં પોલીસ પહોંચી તો ચોંકી ઉઠી
વીમો પકવવા માટે જૂના ટ્રકને ભંગારમાં વેચી દઈ વલસાડ પારડી પોલીસ મથકમાં ટ્રક ચોરી અંગેની ખોટી ફરિયાદ નોંધાવ્યા બાદ વલસાડ એલ.સી.બી.એ તપાસ કરતાં ટ્રક અને ટ્રેલર ચોરીના ગુના ધુલે મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી આશરે ૧૦ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, કિલ્લા-પારડીના વિપુલ કોમ્પલેકસમાં રહેતા કપ્તાન સિંહ રામનિયાદ સિંહ રાજપૂતન વલસાડના ગુંદલાવ હાઈવે પર આવેલ શેરે પંજાબ નામની હોટલની બાજુમાં ભારત બેન્ઝ ટ્રક નંબર જીજે 15 /એટી / 9996 વળી 8 લાખની કિંમતની ટ્રક ચોરી અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ માલિકની ૩ ટ્રકો પારડી વિસ્તારમાંથી પણ ચોરી થતાં પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રક ચોરી અંગે વલસાડ એલસીબી ટીમ દ્વારા ટ્રક ચોરી અંગે તપાસ કરાવતા ચોરીના ગુનામાં ટ્રક હઝરત ઉર્ફે રાજુ રહે મહારાષ્ટ્ર ધુલિયામાં મુંબઈ આગરા હાઇવે ઉપર સ્ક્રેપનું ગોડાઉન ચલાવે છે.
Dec 29,2020, 22:16 PM IST
an 32 aircraft
ખરાબ હવામાનનાં કારણે AN-32ના કાટમાળ સુધી ન પહોંચી શક્યું પર્વતારોહકોનું દળ
અસમના જોરહાટ એરબેઝથી ઉડ્યન કર્યા બાદ ગુમ થયેલ ભારતીય વાયુસેના એએન-32 એરક્રાફ્ટનો કાટમાળ મળી ચુક્યો છે. હવે ત્યાં પહોંચવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે રાહત અને બચાવ દળ અત્યાર સુધી સફળ થઇ શક્યું નથી. બુધવારે 15 પર્વતારહોને એમઆઇ-17એસ અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH)થી લિફ્ટ કરીને કાટમાળવાળા સ્થળની નજીક પહોંચાડવામાં આવ્યા.
Jun 13,2019, 6:26 AM IST
Trending news
patidar anamat andolan
હાર્દિકને લીલા તોરણે ભાજપમાં લઈ MLA બનાવ્યું તેનું દુખ, કોણે કહ્યું આવું...?
Digital Revolution
ગુજરાત સરકારની આ યોજનામાં મળે છે 4 લાખની સહાય : કોને, કેવી રીતે મળશે આ સહાય જાણો
RBI
50 લાખની હોમ લોન પર મહિને 788 રૂની બચત, જાણો 20 અને 30 લાખની લોન પર કેટલી થશે બચત?
Negative Mindset
એકલા પડો એટલે મનમાં ખરાબ વિચારો આવવા લાગે છે? ખોટા વિચારોને દુર કરી દેશે આ 5 કામ
Karnataka Govt Hospital Blunder
ભારે કરી! ઘા પર ટાંકા લેવાને બદલે નર્સે ચોંટાડી દીધું ફેવીક્વિક, જાણો શુ બની છે ઘટના
Gold rate
Good News! સોનાના ભાવ ઘટ્યા, જો ખરીદવાનું વિચારતા હોવ તો જલદીથી લેટેસ્ટ રેટ ચેક કરો
Jaya Ekadashi 2025
કઈ તારીખે છે જયા એકાદશી ? સાંજના સમયે કરી લેજો આ કામ, દુર થઈ જશે પૈસાની તંગી
Champions Trophy 2025
તો શું ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમે બુમરાહ? આ ખેલાડીના વન-ડે ડેબ્યૂથી મળ્યો મોટો સંકેત
Gujarat Highcourt
ગુજરાતમાં નવી ચર્ચા શરૂ : મરઘી પક્ષી છે કે પ્રાણી? હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ
Maha Kumbh
મહાકુંભ ક્ષેત્રમાં ફરીથી લાગી ભયંકર આગ, સેક્ટર-18 શંકરાચાર્ય રોડનો પંડાલ આગની ઝપેટમા