हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અરવલ્લી એસપી
અરવલ્લી એસપી News
મોડાસા
મોડાસા: વરઘોડા મામાલે થયેલી અદાવત મામલે અનુસુચિત જાતિના યુવક પર હુમલો
વરઘોડા મુદ્દે થયેલી અદાવત બાદ મોડાસામાં અનુસુચિત જાતિના યુવક પર ફરીએકવાર હુમલો થતા પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે. મોડાસાના બામણવાડ ગામના છ વ્યક્તિઓના નામ સાથે 15ના ટોળાએ વરઘોડા બાબતની અદાવત રાખીને અનુસુચિત યુવક પર હુમલો કર્યો છે. આ યુવાને વરઘોડો ફળીમાં કેમ કાઢ્યો હતો તેમ કહીને ઢોર માર માર્યો હતો.
May 20,2019, 23:06 PM IST
અરવલ્લી
ખંભીસર અનુસૂચિત વરઘોડાની બબાલ, સરકારે 8 પીડિતોને સહાય જાહેર કરી
મોડાસાના ખંભીસર ગામે અનુસુચિત જાતિના લોકોને વરઘોડો ન કાઢવા બાબતે થયેલી બબાલમાં રાજ્ય સરકારની પિડીત 8 લોકોને સહાય જાહેર કરી છે. રાજ્ય સરકાર તમામ લોકોને 1-1 લાખની સરકારી સહાય ચૂકવશે. ખંભીસરમાં એક જ દિવસમાં દલિતોના વરઘોડાને રોકવાના બે બનાવ બન્યા હતા. બંનેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ બંને કેસમાં પીડીતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે.
May 18,2019, 15:51 PM IST
અરવલ્લી
ગઈકાલે જે દલિત યુવકનો વરઘોડો રોક્યો હતો, તેની આજે વાજતે-ગાજતે જાન નીકળી
ગઈકાલે મોડાસામાં થયેલા દલિત યુવકના લગ્નમાં વરઘોડાને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જેના બાદ બે જૂથ વચ્ચે અથડામણ થતા 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અરવલ્લીની પોલીસ દોડતી થઈ હતી, અને સમગ્ર ખંભીસર ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બંને પક્ષના આગેવાનોની બેઠક કરાવીને સમસ્યાનુ સમાધાન કરાવ્યું હતું, જેના બાદ આજે રંગેચંગે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરરાજાની જાન નીકળી હતી.
May 13,2019, 12:02 PM IST
અરવલ્લી
દલિત યુવકના વરઘોડામાં બબાલ બાદ પિતાએ કહ્યું, ‘ન્યાય નહિ મળે તો બૌદ્ધ ધર્મ
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ખંભીસર ગામે દલિત સમાજના લોકો દ્વારા લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેને અન્ય સમાજના લોકોએ રોકવામાં આવતા બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી.
May 13,2019, 10:17 AM IST
અરવલ્લી
અનુસુચિત જાતિના વરઘોડા મુદ્દે પથ્થરમારો, SP સહિત પાંચ પોલીસ કર્મી ઘાયલ
અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામે દલિતોના વરઘોડા વિવાદ થતા ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. સમાન્ય લગ્નના વરઘોડા બાબતે પથ્થરમારો થયો અને પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. બંન્ને જૂથો વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થયો અને ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો જેમાં અરવલ્લી એસપી સહિત 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.
May 12,2019, 21:47 PM IST
Trending news
Illegal Indians
સાંકળથી બાંધીને તગેડી મૂકાયેલા ભારતીયો પાછા વિદેશ જઈ શકશે? તાબડતોડ એક્શન થશે શરૂ!
RBI
5 વર્ષ પછી હોમ લોનની EMI ઘટવાના અણસાર; RBI આજે કરી શકે છે મોટી જાહેરાત!
Shanidev
માર્ચ મહિનાથી આ 5 રાશિવાળા પર શરૂ થશે શનિની સાડા સાતી અને ઢૈય્યા, ઉપાધિના પોટલા આવશે
Mamta Kulkarni on Salman Khan SRK
વર્ષો બાદ મમતા કુલકર્ણીનો ખુલાસો, કહ્યું; 'હું તેમની સાથે તે કરવા માંગતી નહોતી...'
breaking news
પાટીદાર અનામત આંદોલનની મોટી ખબર, પરત ખેંચાયા તમામ કેસ
Sonu sood
OMG...અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ કોર્ટે અરેસ્ટ વોરંટ કર્યો ઈસ્યુ, જાણો શું છે મામલો
Deportation
ગેરકાયદે પ્રવાસીઓને હાથકડી પહેરાવવી કેટલું યોગ્ય? શું કહે છે કાયદો....ખાસ જાણો
money plant
મની પ્લાંટ રહેશે ખીલેલો, ગ્રોથ પણ થશે ઝડપી, મની પ્લાંટમાં નાખી દેજો 2 ચમચી આ પાવડર
Petrol Diesel Price Today
7 ફેબ્રુઆરીએ દેશમાં કેટલો બદલાયો પેટ્રોલ-ડીઝલના ભાવ, અહીં ચેક કરો તમારા શહેરનો ભાવ
Glowing Skin
ચાંદની જેમ ચમકશે ચહેરો 1 ચમચી દહીં, ચપટી હળદર કરશે જાદુ, ટ્રાય કરો આ સ્કિન કેર ટીપ્સ