हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આયુર્વેદિક દવા
આયુર્વેદિક દવા News
બાબા રામદેવ
બાબા રામદેવની મુશ્કેલીઓ વધી, 'કોરોનિલ'ને મંજૂરી આપનાર લાયસન્સ ઓથોરિટીનું કડક વલણ
પતંજલિની આયુર્વેદિક દવા કોરોનિલની રાહમાં અડચણ ઓછી થઇ રહી નથી. હવે દવાને મંજૂરી આપનાર લાઇસન્સ ઓથોરિટીએ જ કોરોનિલ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. ઉત્તરાખંડના આયુર્વેદિક વિભાગે દિવ્ય ફાર્મસીને નોટીસ જાહેર કરી છે.
Jun 25,2020, 11:09 AM IST
Immurise medicine
ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોએ શોધી કોરોનાની હર્બલ આર્યુવેદિક દવા
કોરોના વાયરસની કોઈ દવા હજી સુધી શોધાઈ નથી. પરંતુ વિવિધ દવાઓનો ઉપયોગ કોરોનાને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવામાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા Covid-19ની હર્બલ આયુર્વેદિક દવા તૈયાર કરાઈ છે. ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ કરાશે. આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ તથા આયુર્વેદિક ડોક્ટર અક્ષય સેવકની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે.
Jun 10,2020, 15:08 PM IST
Ahmedabad
અમદાવાદ: આ ગુજરાતીએ કોરોનાથી રક્ષણ મેળવવા 'ઇમ્યુનિટી બુસ્ટર' બનાવ્યાનો કર્યો દાવો
અનેક દેશ વેકસીન શોધી રહ્યા છે અને તેમા સફળતા હજુ નથી મળી રહી ત્યારે આયુર્વેદિક દવાથી કોરોના સામે લડી શકાશે તેવો દાવો અમદાવાદમાં રહેતા એક વ્યક્તિએ કર્યો છે. રમેશ પટેલે કોરોનાથી રાહત મેળવવા માટે ઈમ્યુનિટી બુસ્ટર બનાવ્યાનો દાવો કર્યો છે.
May 31,2020, 14:08 PM IST
કોરોના વાયરસ
કોરોના સામે જંગમાં આયુર્વેદિક દવાઓ બનશે હથિયાર, એક અઠવાડિયામાં શરૂ થશે ટેસ્ટ
કોરોના વાયરસ (Coronavirus)ની સતત વધતી જતી ગતિ પર કાબૂ મેળવવા માટે સરકાર પણ વિકલ્પ અપનાવી રહી છે. હવે તેની સારવાર માટે આર્યુવેદિક દવાઓ (ayurvedic medicine) પણ ઉપયોગમાં લેવામાં આવશે.
May 15,2020, 7:04 AM IST
Ayurvedic medicine
કોરોનાની ખેર નહી: ગુજરાત સરકાર દ્વારા સ્પેશ્યલ પ્લેન દ્વારા મંગાવવામાં આવી દવા
કોરોના વાયરસ મુખ્યત્વે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને જ થાય છે. જો રોગપ્રતિકારક શક્તિ મજબુત હોય તો દર્દી ઝડપથી સાજો પણ થઇ જતો હોય છે. તેવામાં કોરોના થાય પછી સારવાર આપવાના બદલે પહેલાથી જ નાગરિકોને કોરોના સામેની લડાઇ માટે તૈયાર કરવામાં આવે તેવી રણનીતિ અંગે સરકાર કામ કરી રહી છે. જેના અનુસંધાને નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવી આયુર્વેદિક દવાઓ સ્પેશ્યલ પ્લેન દ્વારા ગુજરાત સરકારે મંગાવી છે.
May 11,2020, 22:07 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો