हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દીવો
દીવો News
astrology
ધન પ્રાપ્તિ માટે પ્રગટાવવો જોઈએ કયો દીવો? જાણો દીવો પ્રગટાવવાના નિયમો
Light Up Deepak on Diwali 2024: દિવાળી, પ્રકાશનો તહેવાર, કારતક અમાવાસ્યાની રાત્રે ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 31 ઓક્ટોબર 2024 ના રોજ આવી રહી છે. દેવી લક્ષ્મીના આગમન માટે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. પરંતુ આ માટે જરૂરી છે કે યોગ્ય પ્રકારનો દીવો નિયમિત રીતે પ્રગટાવવામાં આવે.
Oct 22,2024, 16:05 PM IST
spiritual
ઘરના દરવાજે કેમ કરવામાં આવે છે દીવો? જાણો લક્ષ્મીજી સાથે શું છે કનેક્શન
Lighting Deepak in Evening: એવું કહેવામાં આવે છેકે, જે પણ પોતાના ઘરના મુખ્ય દ્વાર પાસે દીવો કરે છે તેના ઘરમાં ક્યારેય પૈસાની તંગી પડતી નથી. એવા ઘરમાં હંમેશા ધન અને વૈભવ રહે છે. કારણ જાણીને દંગ રહી જશો... હિન્દુ ધર્મમાં દીપક પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જ્યારે પણ પૂજા કરવામાં આવે છે, ત્યારે દીવા અને ધૂપ ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તેવી જ રીતે સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તેનાથી કયા ચમત્કારી ફાયદા થાય છે.
May 29,2024, 12:07 PM IST
DIYA DIRECTION
Lighting Lamp: દીવો કરતી વખતે નીચે રાખો આ વસ્તુ, હંમેશા પૈસાથી ભરેલી રહેશે તિજોરી
How to Place Diya in Front of God: દીવોએ હિન્દુ ધર્મનું પ્રતિક કહેવાય છે. પૂજા-પાઠ અને દરેક વિધિમાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહાત્મ્ય હોય છે. ત્યારે શું તમે દીવા વિશે આ વાત જાણો છો, કે દીવો કરતી વખતે કઈ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન? ભગવાનની સામે, તુલસીની નીચે અને મુખ્ય દ્વારની આસપાસ પણ દીવા પ્રગટાવવામાં આવે છે. જ્યાં દીવાના પ્રકાશથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તે જ સમયે, તે ઘણા પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરવામાં પણ મદદ કરે છે, તેથી લોકો સવાર-સાંજ દીવા પ્રગટાવે છે. જ્યોતિષમાં દીવા પ્રગટાવવાની કેટલીક યુક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપાયો કરવાથી ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે.
Oct 16,2023, 16:11 PM IST
દિવાળી 2020
છત્તીસગઢના એક શિલ્પકારે બનાવ્યો અનોખો દીવો, 24થી 40 કલાક સુધી રહે છે પ્રજ્વલિત
આ કારીગરની કલાને જોઈને કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલયે તમેને નેશનલ મેરિટ પ્રશસ્તિ એવોર્ડ અને 75 હજાર રૂપિયા આપીને સન્માનિત કર્યા.
Nov 8,2020, 22:05 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો