અમદાવાદ: અમરાઈવાડીમાં મકાન ધરાશાયી, જુઓ સ્થાનિકોએ સમગ્ર ઘટના અંગે શું કહ્યું

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો આવી પહોંચી છે અને રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Trending news