બારડોલીમાં મહારાષ્ટ્રીયન સમાજના બે જૂથ વચ્ચે મારામારી

બારડોલીના ધામદોડ નાકા નજીક મુકવામાં આવેલી શિવાજીની પ્રતિમા નજીક ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બારડોલી શિવાજી મહારાજની પ્રતિમા નીચે લગાવવામાં આવેલી તખતીના વિવાદ મામલે ત્રણ દિવસથી મહારાષ્ટ્રીયન સમાજના બે જૂથ વચ્ચે અથડામણ જોવા મળી રહી છે. ત્યારે આજરોજ ફરી મહારાષ્ટ્રીયન સમાજના જ બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી.

Trending news